જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર શિક્ષણ

આવતીકાલે પ્રખ્યાત લેખિકા, સમાજ સુધારક તેમજ સાંસદ સુધા મૂર્તિનો જન્મદિવસ

Writer: ડો.આશિષ ચોક્સી, Amdavad સુધા મૂર્તિ : કર્ણાટકમાં ૩૦૦૦ જેટલી દેવદાસીઓ અને તેમના સંતાનો સામે એક પ્રવચનમાં) જન્મ : ૧૯/૦૮/૧૯૫૦ સંકલન:નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) ગુડ મોર્નિંગ … have a nice day !😀⚘ ૧૮ ઓગષ્ટ ૨૦૨૪ સાલ : ૧૯૭૪ સ્થળ : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ : બેંગલોર ૨૪ વર્ષની એક છોકરી એમ.ટેક ના અંતિમ વર્ષમાં અભ્યાસ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) સાબરકાંઠાવાસીઓએ 78માં સ્વતંત્ર દિવસની કરી ભવ્ય ઉજવણી ભાજપનું ગઢ ગણાતા મહેતાપુરા વિસ્તારમાં હિન્દુ સિનિયર સિટીઝનો વડે ધ્વજ આરોહણ કાર્યક્રમનું આયોજન કરીને મહેતાપુરા એકતા મંચ વડે હર ઘર તિરંગાનું સંદેશ અપાયો. પાણપુર અને આરટીઓ તેમજ  જઈરાબાદ વિસ્તારના મુસ્લિમ પરિવારો-યુવાનોએ તિરંગા રેલી કાઢીને રાષ્ટ્રવાદની ભાવનાથી વાતાવરણ છલકાવી દીધું! સરકારી આયોજનના ભાગરૂપે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ *સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો* જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ […]Read More

Uncategorized

ગાંધીનગર: લાકરોડા ગામ પાસે દર્શન યોગ ધામમાં ક્રિયાત્મક યોગ શિબિર

नीरव जोशी  , गांधीनगर (M-7838880134  & 9106814540) મહાત્મા દયાનંદ સરસ્વતી સ્થાપેલા આર્ય સમાજે સમગ્ર ભારત અને વિશ્વમાં અધ્યાત્મ અને યોગ વિદ્યા તેમજ ચાર વેદો નો મહિમા કર્યો છે.આર્ય સમાજ ગુજરાતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેમાં તલોદ તાલુકા પાસે રોજડ ગામે આવેલું આર્ય વન વેદો ના અધ્યયન માટે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આર્ય વનની બીજી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા

નીરવ જોશી (બનાસકાંઠા – પાલનપુર) M-7838880134  *જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૬૦ દિવસની લાંબી સારવારના અંતે રજા અપાઈ.* *ભરૂચ ખાતે રોડ અકસ્માતમાં વડગામ તાલુકાના મેતા ગામના યુવાનને જમણા પગે ફ્રેકચર થતા સફળ ઓપરેશન કરાયું* પાલનપુર .. કેટલી વખત સરકારી હોસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ જે તે વિભાગના ડોક્ટર વડાઓ કે એમની ભૂલોના પરિણામે કેટલાક દર્દીઓ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

પહેલું સુખ એ જાતે નર્યા – કહેવત સાર્થક કરતું મિલિન્દ

સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134  & 9106814540) રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર) મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ): મિલિંદ સોમણનું નામ યાદ છે? વર્ષો પહેલાં તેની તે વખતની ગર્લફ્રેન્ડ અને મોડેલ મધુ સપ્રે સાથે ટફ શૂઝની એક જાહેરાતના વિવાદને લઈને અથવા ગાયક અલિશા ચિનોયના મ્યુઝિક વિડીઓ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ના કારણે મિલિંદનું નામ મનમાં ગુંજે તે શક્ય […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન શિક્ષણ

ગુજરાતને સ્વામી સચ્ચિદાનંદના વિચારોની તાતી જરૂરિયાત છે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) થોડાક સમય પહેલા સ્વામી સચ્ચિદાનંદ વિશે એવી વાતો બહાર આવી હતી કે તેમની તબિયત નાજુક કે લથડી છે તેઓની ઉંમર હવે 90 ની આસપાસ થઈ ગઈ છે એટલે ઘણા ભક્તોમાં સ્વામી સચ્ચિદાનંદના જીવન અંગે અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે ! કહેવાય છે કે આત્મજ્ઞાની કે શાસ્ત્રોનો કોઈ જ્ઞાની પુરુષ એના શરીર થી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાતના લોકસભાના બે મહત્વના જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા નો સમાવેશ થાય છે તેમાં કેવા પરિણામો રહેશે તે અંગે સમગ્ર ગુજરાત ની નજર મંડાયેલી છે …. ત્યારે આ બંને જિલ્લાના વહીવટ તંત્રએ મતગણતરી માટે કેવી તૈયારી કરી છે તે અંગે એક રસપ્રદ અહેવાલ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) તારીખ : ૩૦/૫/૨૦૨૪ રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच