સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) કલામહાકુંભ ૨૦૨૫-૨૬ બાબત રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના […]Read More
Tags : #youth
હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! હિન્દુત્વ માટે તેમજ મહેતાપુરામાં અલગ અલગ કાર્યક્રમો આપવા માટે જાણીતા થયેલા મહેતા પુરા યુવા સંગઠન વડે મહેતાપુરાના એનજી સર્કલે અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા […]Read More
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) થોડાક સમય પહેલા સ્વામી સચ્ચિદાનંદ વિશે એવી વાતો બહાર આવી હતી કે તેમની તબિયત નાજુક કે લથડી છે તેઓની ઉંમર હવે 90 ની આસપાસ થઈ ગઈ છે એટલે ઘણા ભક્તોમાં સ્વામી સચ્ચિદાનંદના જીવન અંગે અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે ! કહેવાય છે કે આત્મજ્ઞાની કે શાસ્ત્રોનો કોઈ જ્ઞાની પુરુષ એના શરીર થી […]Read More
મહાશિવરાત્રીએ વોટર વિલે વોટરપાર્ક હિંમતનગર બાયપાસ પાસે ખુલ્લુ મુકાશે
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરની અને સાબરકાંઠા જિલ્લાના લોકો માટે ખાસ કરીને પાણીની રમતોના શોખીન લોકો માટે હિંમતનગર બાયપાસ પાસે એક અદભુત અને યાદગાર તેમજ રોમાંચક વોટર વિલે નામનો વોટરપાર્ક મહાશિવરાત્રીના રોજ ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે! વોટરપાર્ક ના મેનેજર અને માલિક ના દીકરા મિકાઈલ ડોડીયાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીચે મુજબ માહિતી આપી હતી. […]Read More
ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,
નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More
1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત […]Read More
હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ
નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540) હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, […]Read More
કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કોલેજના યુવાનોની અનોખી શ્રદ્ધાંજલિ
સંકલન : નિરવ જોષી, અમદાવાદ કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજના NCC અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સની અનોખી શ્રદ્ધાંજલિ રવિશંકર રાવળ આર્ટ ગેલેરીની મુલાકાત લઈને આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી ગૌરવની અનુભૂતિ કરતા વિદ્યાર્થીઓ કારગીલ પર તિરંગો લહેરાવવા લોહી રેડી દેનાર હુતાત્માઓના સન્માનમાં કેડેટ્સે NCC હેડક્વાર્ટર ખાતે કર્યું રક્તદાન ‘ભારત માતા કી જય’ના નારાથી […]Read More
અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો
નીરવ જોષી હિંમતનગર(M-7838880134) હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે બે દિવસીય માં અંબા મંદિર નો રજત જયંતિ મહોત્સવ યાદગાર રીતે ધામધૂમથી તાજેતરમાં ઉજવાઈ ગયો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના […]Read More
મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી
નીરવ જોશી ,હિંમતનગર આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – સંખ્યામાં નગરમાં વસી રહ્યો છે તેમના કુળદેવી મહાકાળી માનો મંદિરની સ્થાપના નું ૨૫મું વરસની રજત જયંતિ ઉજવણી ચાલી રહી છે. આ ચાર દિવસીય રજતજયંતી મહોત્સવના […]Read More