સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે
નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક […]Read More