Tags : SriRam

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! હિન્દુત્વ માટે તેમજ મહેતાપુરામાં અલગ અલગ કાર્યક્રમો આપવા માટે જાણીતા થયેલા મહેતા પુરા યુવા સંગઠન વડે મહેતાપુરાના એનજી સર્કલે અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

અયોધ્યાની શ્રીરામ ઘડિયાળ એટલે સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે

નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134) “સમયનું માન:શ્રી રામનું સન્માન” *જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે* *આગામી 10 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે* *સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર* કહેવાય છે કે સમય સૌથી મોટો […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે ગુરુવારના રોજ રામનવમી ની રથયાત્રા ખૂબ જ શાંતિ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ ગઈ! હિંમતનગરના પ્રાચીન વિસ્તાર મહેતાપુરા અને છાપરીયા બંને એરિયામાં ખૂબ જ ભક્તિભાવ,ઉત્સાહ અને શ્રદ્ધાથી બાળકો, યુવાનો,વડીલોએ તેમજ મહિલાઓએ રામજીની રથયાત્રા કાઢીને રામનવમીને ખૂબ જ યાદગાર બનાવી હતી. સવારના રોજ સૌથી પહેલા સવારે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच