Tags : Hathmati

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત  મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच