Tags : Devotees

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગાયત્રી આશ્રમ હિંમતનગર ખાતે 51 કુંડી હવનનો શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)p ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ભક્તોએ માં અંબા ના દર્શન કરવા માટે કરી છે અનોખી

સંકલન: નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) અંબાજી દુર હૈ…. જાના જરૂર હૈ… અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો….. અંબાજી યાત્રાધામ જવા માટે અમદાવાદથી ચિલોડા પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મા નો રૂટ  બીજો રૂટ મહેસાણા થી વાયા ગોજારીયા થઈને દાંતા રૂટ ¤ દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ ¤ મેળાની વ્યવસ્થાઓ ઉપર કલેકટરશ્રી આનંદ પટેલની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

નીરવ જોષી હિંમતનગર(M-7838880134) હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે બે દિવસીય માં અંબા મંદિર નો રજત જયંતિ મહોત્સવ યાદગાર રીતે ધામધૂમથી તાજેતરમાં ઉજવાઈ ગયો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન

મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી

નીરવ જોશી ,હિંમતનગર આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – સંખ્યામાં નગરમાં વસી રહ્યો છે તેમના કુળદેવી મહાકાળી માનો મંદિરની સ્થાપના નું ૨૫મું વરસની રજત જયંતિ ઉજવણી ચાલી રહી છે. આ ચાર દિવસીય રજતજયંતી મહોત્સવના […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच