Tags : #Congress

દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

નિરવ જોષી, અમદાવાદ સોમવાર રોજ કોગ્રેસના રાહુલ ગાધી અમદાવાદમાં ચૂંટણી લક્ષ્ય ને લઈને અમુક જાહેરાત કરી ગયા જે અપેક્ષા મુજબની હતી. આ વખતે કોગ્રેસ ની હાલત એક સાધે ને તેર તૂટે તેવી દેખાઈ રહી છે …આમાં સિનિયર નેતાઓની જૂથબંધી જ કોગ્રેસનુ પતન કરી રહ્યું છે, એવું લોકોને લાગે છે. જો કે જનતાનો અમુક વર્ગ હજુ […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત શહેર

સાબરકાંઠા કોગ્રેસનુ મોઘવારી સામે હલ્લાબોલ

નિરવ જોષી, હિંમતનગર વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાળાઓ પરેશાન બની ચૂક્યા છે ત્યારે હિંમતનગરના સ્થાનિકોની વેદના ને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશ મોલ લેવા આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

હિમતનગરની વ્યથા: શહેરનો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદરનગર બનાવનાર સ્માર્ટ શાસક

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) હિમતનગર શહેર નો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદર નગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?- કોગ્રેસ પૂછે છે. ભારતીય જનતા પાર્ટી-ભાજપ હિમતનગર નગરપાલિકા માં છેલ્લા 47 વર્ષો થી શાસન માં છે. સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે આપણો અધિકાર છે. આટલા વર્ષો માં ડામર રોડ ઉપર રોડ બનાવી હિમતનગર ની તમામ સોસાયટીઓ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો,

 avspost.com બ્યુરો  આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

નીરવ જોષી, અમદાવાદ ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ

કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

નીરવ જોષી, હિંમતનગર દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

સાબરકાંઠામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની વિશાળ પદયાત્રા

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સુચના અનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ પદ યાત્રા હિંમતનગરમાં રાખેલ હોઇ સાબરકાંઠા જિલ્લાના અને હિંમતનગર તાલુકા-શહેર , ફન્ટલ સેલ યૂથ કોંગ્રેસ – NSUI – સેવાદળ – મહિલા કોંગ્રેસ – Scસેલ – Stસેલ – લગુમતીસેલ – કિસાનસેલ – ઓબીસી સેલ – માલઘારીસેલ ના […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જ રહેશે- પ્રભારી શર્મા

નીરવ જોષી ,હિંમતનગર  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહોડી મંડળ સ્નેહમિલન કાર્યક્રમમાં આજે હિંમતનગર ખાતે પહોંચ્યું હતું. નવા વર્ષના શુભારંભ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ વડે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જ્યારે નવા નિમાયેલા ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસ ની પરિસ્થિતિ 2017 માં પણ મજબૂત હતી અને હવે આગામી 2022 વિધાનસભા […]Read More