Tags : Brahmakumari

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા

સંકલન: નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) Joshinirav1607@gmail.com માઉન્ટ આબુ, 8 ઓક્ટોબર, 2025 બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે. – 15 થી વધુ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ મંત્રીઓ, 14 સાંસદો અને 45 થી વધુ ધારાસભ્યો ભાગ લેશે. – 10 ઓક્ટોબરથી શરૂ થનારી ચાર દિવસીય વૈશ્વિક સમિટ. – આ કાર્યક્રમ “એકતા અને વિશ્વાસ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ થી ઉભરાતા શાંતિવન પરિસરમાં આયોજિત થઈ ગઈ હતી અને ખૂબ સફળ થઈ હતી… પ્રસ્તુત છે કેટલાક યાદગાર અંશ…. બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ

બ્રહ્માકુમારી: 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા

શશીકાંત ત્રિવેદી ( આબુરોડ , રાજસ્થાન) વિશ્વ હૃદય દિવસ પર ખાસ… 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા થયા – 3D હેલ્થકેર પ્રોગ્રામમાં હૃદયરોગના દર્દીઓને “દિલવાલે” કહેવામાં આવે છે – બ્રહ્મા કુમારિસ સંસ્થા ભારતના ઇતિહાસમાં સૌથી વધુ દર્દીઓને સાજા કરવાનો રેકોર્ડ ધરાવે છે – ભારતને હૃદયરોગ મુક્ત બનાવવાનો સંકલ્પ… સંશોધન માટે દરેક દર્દીનો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ  બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા: ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ […]Read More

ધર્મ-દર્શન મહાનગરના સમાચાર મારું ગુજરાત

બાપુનગર અને નિકોલમાં ઉજવાયા તિરંગા અને જન્માષ્ટમીના પર્વ

સંકલન: નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) તાજેતરમાં જ દેશમાં ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે તેમજ જન્માષ્ટમીના શુભ પ્રસંગે અને કાર્યક્રમો અમદાવાદમાં થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રોજગારીની તકો ઉભી કરતો ડાયમંડ ઉદ્યોગ અને તેના કાર્યકર્તાઓએ માલિક અને મેનેજર તેમજ અન્ય જવાબદાર માણસો તેમજ રત્ન  કલાકારો ખૂબ જ શાનદાર રીતે તિરંગા ને ડાયમંડ ફેક્ટરી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

ડભોઇમા વિશ્વભારતી અને બ્રહ્માકુમારીએ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી

પિન્ટુ પટેલ,  ચાણોદ  કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં ક્રૃષ્ણ ભક્તિ સંસ્થા દ્વારા જન્માષ્ટમીની હર્ષા ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વભારતી વિદ્યાલય દ્વારા નંદ મહોત્સવની ઉજવણી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ડભોઇ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા જન્માષ્ટમી ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળાઓ એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કૃષ્ણ-કનૈયા, ગોપીઓ, યશોદા […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच