Spiritual

6 Results

બ્રહ્માકુમારી: 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા થયા

શશીકાંત ત્રિવેદી ( આબુરોડ , રાજસ્થાન) વિશ્વ હૃદય દિવસ પર ખાસ… 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા થયા – 3D હેલ્થકેર પ્રોગ્રામમાં હૃદયરોગના દર્દીઓને “દિલવાલે” કહેવામાં આવે […]

સાધક કોન હૈ? – योगी कौन है

*🛕 सत्संग / कथा ज्ञानामृत 🛕* *साधक कौन है।* साधक वही है जो अपने आपको साधकर रखता है। साधक वही है जो मन वचन कर्म से शालीन आचरण करने वाला […]

આજે રમણ મહર્ષિ ની 144 જયંતિ, રમણાઆશ્રમ માં ઉજવણી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ […]

કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ […]

શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) દેશના ભવ્યથી ભવ્ય દ્રષ્ટિ ધરાવનારા અને ઋષિ મહર્ષિ સ્વરૂપ શ્રી અરવિંદ નો 15 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. શ્રી માતાજી જેમણે પોતાનો સમગ્ર જીવન સોંપી દીધું […]

સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન… એશિયામાંથી ગુરુદેવ પ્રથમ છે કે જેમને ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે. […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच