નગરોની ખબર

Showing 10 of 205 Results

સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248)  કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સંતાનો ! જે […]

બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) બ્રહમાકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ ના ભાગરુપે તા. 23.11.2025 ના રોજ વિશ્વ માં શાંતિમય સંસારના નિર્માણ […]

કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ

નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540) *મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત*  અઠવાડિયાથી થી જેને ખૂબ ચર્ચા થઈ રહી હતી તે કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે છેવટે […]

परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

નરેશ દવે , અમદાવાદ (વરિષ્ઠ પત્રકાર – સંપાદક ) M – 9099376951) આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ દિવસ છે…! ત્યારે એમના ઘણા પ્રેમીઓ તેમને ખૂબ જ ભાવપૂર્ણ […]

બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે

સંકલન: નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) Joshinirav1607@gmail.com માઉન્ટ આબુ, 8 ઓક્ટોબર, 2025 બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે. – 15 થી વધુ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ […]

સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

સંકલન : નિરવ જોશી હિંમતનગર (M-9106814540) સમગ્ર વિશ્વમાં છેલ્લા 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત અને ભારત રાષ્ટ્રમાં ભારે લોકચાહના – લોકપ્રિયતા મેળવેલા PM નરેન્દ્ર મોદી જેમના ઉંમરનો 75 માં […]

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું […]

મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી […]

પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર

નિરવ જોશી हिम्मतनगर (M-7838880134) પ્રાકૃતિક ખેતીને અપનાવી સાબરકાંઠાના ખેડૂત સતિષભાઈ બન્યા આત્મનિર્ભર ** પંચસ્તરીય મોડેલ ફાર્મ  થકી  પાકોનું વાવેતર કર્યું ** મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી, તુવેર, કોબીજ, ફુલાવર […]

સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં […]