ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ગોમતિવાળ બ્રાહ્મણ સમાજનું ગૌરવ -પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ

નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134) ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) નું ગૌરવ પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય ખોબા જેવડા ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ને શિક્ષિત અને દીક્ષિત કરવાનો યજ્ઞ આપની જ્ઞાતિના શિરોમણીઓએ આરંભ્યો હતો, જેની ફળશ્રુતિ સ્વરૂપે આઝાદી પછીના દસકાઓમાં આપણાં સમાજ માંથી કેટલાય શિક્ષિતો બહાર આવ્યા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સાબરકાંઠા ઐયપ્પા સેવા સંઘનું મંદિર એટલે કે સ્વામી ઐય્યપ્પાનું મંદિર છેલ્લા 28 વર્ષોથી નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં સ્વામી અયપ્પાની પૂજા ભક્તિ – કેરાલા શબરીમાલા અયપ્પા મંદિરની પરંપરામાં જે પ્રમાણે પૂજા અર્ચન અને મકર જ્યોતિ દર્શન ઉતરાણ પર્વ પર થાય છે – એ પ્રમાણે હિંમતનગરમાં પણ એવું કાર્યક્રમ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત શિક્ષણ

દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ માં તાલુકામાં પરિભ્રમણ ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ કરી યોગ વિદ્યા અંગે સમજૂતી આપી સાબરકાંઠામાં છેલ્લા 15 દિવસથી હરિદ્વારના ગાયત્રી શાંતિ કુંજ પરિવાર માં આવેલી વિશ્વપ્રસિધ્ધિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં યોગના પ્રચાર માટે વિદ્યાર્થી જગત પાસે પહોંચ્યા છે. દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી. સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

અયોધ્યાની શ્રીરામ ઘડિયાળ એટલે સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે

નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134) “સમયનું માન:શ્રી રામનું સન્માન” *જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે* *આગામી 10 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે* *સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર* કહેવાય છે કે સમય સૌથી મોટો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો પર મહાવીર નગર વિસ્તારમાં પથ સંચાલન થયું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સાડા ત્રણ પછી શરૂ થયો હતો. આ કાર્યક્રમનો હેતુ આગામી 2025 માં રાષ્ટ્રીય સેવક […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

અંબાજીમાં પૂજન કરેલું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે

અયોધ્યામાં અજયબાણ *શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ* ———————————- *રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ નિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક “અજયબાણ”ની પ્રતિકૃતિ મુકાશે* ————————————- *જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદીરમાં અર્પણ કરાશે* ————————————–   જગતજનની મા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

આજે રમણ મહર્ષિ ની 144 જયંતિ, રમણાઆશ્રમ માં ઉજવણી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ ભારતની ભૂમિ પર  144 વર્ષ પહેલા માનવ શરીર ધારણ કર્યું હતું. લાખો આત્મ યોગીને તેઓ અધ્યાત્મપદ પર પ્રેરણા આપી રહ્યા છે. રમણ કહે છે કે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે. […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच