ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

ગીર સોમનાથના ખેડૂતો હિંમતનગર કેસર કેરી વેચવા આવશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) તાજેતરમાં જ કેસર કેરીનું આગમન ગુજરાત માં બે દિવસ પહેલા સૌ પ્રથમ પોરબંદર માર્કેટમાં થયું હતું. ગીર સોમનાથના પ્રતિશિલ ખેડૂત જેવો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કરી અને ખેડૂતોના ખેતરેથી ગ્રાહકના ઘર સુધીના અભિયાન થકી શ્રેષ્ઠ ગુણવત્તાના ગીર સોમનાથ જિલ્લાના ખેત ઉત્પાદનો નું વેચાણ કરે છે. […]Read More

જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ – મધર ટેરેસા કોલેજ ઓફ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામે અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મધર ટેરેસા કોલેજ ઓફ નર્સિંગ ગોઠવા ખાતે Lamp Lighting &Oath taking Ceremony કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ ગેસ્ટ… ડોક્ટર પારુબેન પટેલ મેડિકલ સુપ્રી.જનરલ હોસ્પિટલ -વિસનગર અને ડોક્ટર રાજુભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર વિસનગર , અશ્વિન મો. પટેલ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન -WBOની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક બ્રાહ્મણ સંગઠનો મોજુદ છે, પરંતુ અમુક ક્ષેત્રોમાં હજુ કામ નોંધનીય રીતે થયું નથી જેમ કે શિક્ષણ, આરોગ્ય, નેતાગીરી તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રના લગતા રોજગારના વિષયો…. આ બાબતમાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

ચેન્નઈમાં એક સમારોહમાં સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા –

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)Avs post media સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે હવે નવી પદ્ધતિઓ અને નવા પ્રયોગો થવા લાગ્યા છે, મારા એક દસ વર્ષ જુના મિત્ર અભિષેક ઉપાધ્યાય કે જે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય છે તેમણે તેમની મિત્રો સાથે મળીને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ઘણા પ્રયાસો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે એક વધુ એક સિદ્ધિ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો ,વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીએ શું

*મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો આગવો ઉત્સવ : પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ₹13,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન* ================= *ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ મહત્ત્વપૂર્ણ: આજે દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી* ================= *◆ કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) નર્મદા-પરિક્રમા: એક અદભૂત આધ્યાત્મિક યાત્રા વિષે વિગતે જાણો. હમણાં 16 મી ફેબ્રુઆરીએ નર્મદા જયંતિ ની અનેક જગ્યાએ ઉજવણી થઈ ખાસ કરીને માં નર્મદા એ ભારતની દિવ્ય નદી છે કે જેની સમગ્ર ભારતમાં પરિક્રમાનો ખૂબ અનેરો મહિમા છે ! એટલું જ નહીં આની પરિક્રમાવાસીઓના જીવનમાં એટલે કે માં નર્મદાની પરિક્રમા કરનારા સાધકો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ

નીરવ જોશી , હિંમતનગર  (M-7838880134 & 9106814540) લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીની વિદાય, જૈન સમાજમાં શોકનું મોજુ

સંકલન: નીરવ જોશી હિંમતનગર (M-7838880134) (From-  Abhishek Kukrele -અભિષેક કુકરેલી ) સુપ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ ની આજે સવારે વહેલી સવારે સમાધી થઈ ગઈ છે. તેમની વિદાય ત્રણ દિવસ સંથારો એટલે કે અન્ન જળનો ત્યાગ કરી અને સમાધિ અવસ્થામાં થઈ હતી! તેમનો દેહ ત્યાગ બાદ ભક્તોમાં દુઃખ નું મોજુ ફરી વળ્યું છે… દિગંબર સમાજના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ / સંજય સ્વાતિ ભાવે અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88મા વર્ષમાં પ્રવેશ્યા હતા. અચૂક પ્રગતિશીલ મૂલ્યો,બહુધા ક્રિટિકલ અભિગમ,વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) *આજે છેલ્લો દિવસ* આવો… આપણો વોટ આપીને અને અપાવડાવીને ગુજરાતના ટેબ્લોને ફરી એક વખત વિજેતા બનાવીએ. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : *”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ*”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच