દિવસ વિશેષ મહત્વના સમાચાર

જાણો, વડાપ્રધાન મોદીના સ્વાતંત્રદિને કરેલા ઉદબોધન-ભાષણ કેટલા કરોડ લોકોએ લાઈવ

સંકલન:  નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) 15 મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની મહત્વપૂર્ણ જગ્યાએથી દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રવાસીઓને આશરે 83 મિનિટનું સંબોધન કર્યું હતું …જેના અનેક મુદ્દાઓ અંગે છેલ્લા બે દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે…. એટલું જ નહીં વડાપ્રધાન મોદીનું આ ભાષણ અનેક રીતે મૂંઝવણમાં મુકાયેલા દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. એમાં આવનાર સમયની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

સરદાર સરોવર ડેમથી પાણી છોડાતા નર્મદા નદીના કિનારે એલર્ટ

રિપોર્ટર : પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા    નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે નર્મદા નદીની જળ સપાટી વડોદરા જિલ્લાના 3 તાલુકાને થઈ અસર ડભોઇ તાલુકાના સાત ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા પોલીસ દ્વારા નાવિકો અને નાગરિકો સાથે બેઠક શરૂ કરાઈ પૂરના સમયે નદીનો ખેડવા માટે કરવામાં આવી […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (7838880134) ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને – રાજ્યપાલ શ્રી* રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ . સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા: વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

સંકલન: નિરવ જોષી, હિંમતનગર વિજયનગર ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરે ધ્વજ વંદન કરી સલામી આપી. સાચુ ભારત ગામડામાં વસે છે. તેથી આ સરકારે ગામડાના વિકાસ પર ભાર મૂક્યો છે. – પ્રભારી મંત્રીશ્રી ડિંડોર સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજયનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર

સાબરકાંઠા: મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧

Avspost.com, Himatnagar  સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવી છે.    તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

સંકલન: નિરવ જોષી, ગાંધીનગર *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી* ………… *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે* *ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો* *પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી […]Read More

અન્ય ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આજે વિશ્વ સિંહ દિવસના રોજ ગુજરાત સરકારે શું કર્યું?

સંકલન: નિરવ જોષી, ગાંધીનગર (M-7838880134) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે ઉમેર્યું હતું. *મુખ્યમંત્રીશ્રી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર

સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) *અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ* ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી* *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર* ડ્રોન […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર( M-7838880134) મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

AVSpost.com બ્યુરો, અમદાવાદ ગુજરાતના બેરોજગાર યુવાનોના અવાજ બનેલા તેમજ ગુજરાત ગૌણ સેવા આયોગની અનિયમિતતાઓ અને ગેરહિતો સામે પડકાર કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં પાર્ટીના પ્લેટફોર્મ પર આવીને અનેક પ્રકારની બેરોજગારોની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી… તેમજ સત્તાધારી ભાજપને સમજ પડે તેવી રજૂઆતો કરી હતી ! ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા આપ પાર્ટીની […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच