રાજકારણ

જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

નીરવ જોશી અમદાવાદ(M-7838880134) આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસનું

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134) ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસ નો રોડ મેપ -કોંગ્રેસનું ‘ખુશહાલ ગુજરાતી ‘નાં વિઝન સાથે ગુજરાતની પ્રજાને નક્કર વચન -સ્માર્ટ સિટીની લોલીપોપ સામે વાસ્તવિક નાગરિક સુવિધા આપવા કટીબધ્ધ -વારંવાર તૂટી જતાં રોડની ગુણવત્તા સુધારાશે, ઝુપડપટ્ટીને ગટર, લાઈટ,પાણીની સુવિધાઓ – રાજકોટમાં મેટ્રો રેલનું આયોજન, સિટી બસ વ્યવસ્થામાં સુધારો […]Read More

ધર્મ-દર્શન

મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

Nirav Joshi, Ahmedabad  24 નવેમ્બર . #MaharshriAurobindo  આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં અવતરણ કર્યું હતું! તેમજ હજારો વર્ષો બાદ પૃથ્વી પર અવતરનારો કલકી અવતાર વર્તમાન યુગમાં કાલી અને ક્રિષ્ના સ્વરૂપે કલકી સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કે […]Read More

Featured ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ

નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134) નવેમ્બર – ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ મહિનો અને વર્ષના અંતમાં ક્યાં જવું કયા સ્થળે ફરવા જવું એ દરેક ગુજરાતીના મનમાં એના વિચારો અને એનું પ્લાનિંગ નવેમ્બરના દિવાળી પછી શરૂ થઈ જતું હોય છે.  ખાસ કરીને જે લોકો દિવાળી પર ફરવા નથી જઈ શક્યા એમના માટે ઠંડીની સિઝનમાં કોઈ એવા સ્થળે જવું […]Read More

જીવનશૈલી મનોરંજન મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજકારણ

અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 ) પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો! આ વિડીયો ઇન્ટરનેટ પર […]Read More

જીવનશૈલી ટેકનોલોજી

મોબાઈલના એપના ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

સંકલન : નિરવ જોષી, અમદાવાદ (M- 7838880134) ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન! આપણાં *હિન્દુ સ્થાન* નાં હિન્દુ યુવાન દીકરા + દીકરીઓ ને અંધકાર તરફ ખેંચી જતું ષડયંત્ર કેમ કોઈ પારખી શકતું નથી ❓   ઓનલાઇન *રમતો + ડેટિંગ* એપ દ્વારા યુવાઓ નાં મનમસ્તિક માં ભરડો લીધો છે. પહેલાં ક્રિકેટ નાં સટ્ટા નું સામ્રાજ્ય હતું. રૂપ રંગ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને

નીરવ જોશી, હિંમતનગર ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં […]Read More

રાજકારણ મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોનું અંતિમ લિસ્ટ જાહેર કર્યું

Www.avspost.com, ગાંધીનગર ગુરૂવાર એટલે કે 17મી નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોનું નામાંકન નો છેલ્લો દિવસ છે આ બાબતમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી આમ કોંગ્રેસે 182 ઉમેદવારનુંં લિસ્ટ ફાઇનલી જાહેર કરી દીધું છે. 37 ઉમેદવારો પાલનપુર – મહેશ પટેલ દિયોદર – શિવા ભુરિયા કાંકરેજ – અમૃત ઠાકોર ઊંઝા […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

ફીંડલા – હાથલા થોર જેવી વનસ્પતિ ઔષધીના ઉપયોગમાં કેવી રીતે

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ ફીંડલા | હાથલા થોર | ની ઉપયોગીતા શું હોય છે? ગામડાના લોકો પહેલાના જમાનામાં ફીંડલા નો શુ ઉપયોગ કરતા ? ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે આપણે બધા ઘરના શુશોભન માટે વિવિધ પ્રકાર ની સજાવટ કરતા હોઈએ છીએ પછી ભલે એ અલગ અલગ પ્રકાર ની વસ્તુઓથી […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच