દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં રામનવમીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે ગુરુવારના રોજ રામનવમી ની રથયાત્રા ખૂબ જ શાંતિ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ ગઈ! હિંમતનગરના પ્રાચીન વિસ્તાર મહેતાપુરા અને છાપરીયા બંને એરિયામાં ખૂબ જ ભક્તિભાવ,ઉત્સાહ અને શ્રદ્ધાથી બાળકો, યુવાનો,વડીલોએ તેમજ મહિલાઓએ રામજીની રથયાત્રા કાઢીને રામનવમીને ખૂબ જ યાદગાર બનાવી હતી. સવારના રોજ સૌથી પહેલા સવારે […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ગાયત્રી આશ્રમ હિંમતનગર ખાતે 51 કુંડી હવનનો શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમ ના પ્રાંગણમાં રામચરિત માનસ કથા બાદ આજથી 51 કુંડી હવન શુભારંભ થયો છે. 51 કુંડી હવન તેમજ સંસ્કાર કાર્યક્રમોનું શુભારંભ પણ આ સાથે આવતીકાલે સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે નવા ગામ તરફ જતા રોડ પર આવેલા ગાયત્રી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થવા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

ડોડીની વેલ એટલે એટલે ઔષધિની અમૃતવેલ, જાણો એના બેનમૂન ફાયદા

Avspost.com Desk,  લેખક. ડો. શરદ ઠાકર આંખે દેખતે હો, કભી નજરિયા ભી દેખ લિયા કરો…………… નીતા નામની 14 વર્ષની કિશોરી. જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. અચાનક એની જમણી આંખમાં ‘ફુલુ’ અને ‘વેલ’ નામની ચિંતાજનક બીમારીની પગલી પડવાનું શરૂ થયું. એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપથીની વિદ્યાર્થિની હતી. એણે ઉપાયો સૂચવ્યા જે કારગત ન નિવડ્યા. ઘઉંના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

કાંકરોલના શંકર આશ્રમનો સ્થાપના દિવસ રામનવમીએ ઉજવાશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી રોડ પર આવેલા કાંકરોલ ગામના સામે આવેલા શંકર આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ નો ચોથો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે કાંકરોલ ગામ અને એની આજુબાજુ આવેલા હડિયોલ ગામ તેમજ બીજા ગામોના સત્સંગીઓ અને સુરતના ભક્તો વડે શંકર આશ્રમ ના વાર્ષિક સ્થાપના દિવસ નિમિત્તે ભાગવત સપ્તાહ આયોજિત કરી છે. આજથી […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભુપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાનની 99મી મનની વાતનું સાક્ષી બન્યું હિંમતનગર

નિરવ જોશી, હિંમતનગર(M-7838880134) કહેવાય છે કે જે થાય છે સારા માટે થાય છે. હિંમતનગર માટે સદભાગ્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ વડાપ્રધાન “નરેન્દ્ર મોદીની 99મી મન કી બાત” વાત સાંભળવા માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા હતા. નોંધનીય છે કે હવે એ જોવાનું રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરકાંઠામાં હાજર રહેશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગર શામળાજી હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના રવિવારે રજૂ થનારા મનની વાત કાર્યક્રમ અંતર્ગત હાજરી આપશે અને સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. માનનીય મુખ્યમંત્રીશ્રી આગામી ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના પ્રસારણમાં હાજરી આપશે સાબરકાંઠા જિલ્લામાં […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર રાજકારણ

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) રાહુલ ગાંધીની લોકસભામાં સદસ્યતા રદ… ગઈકાલે સુરતમાં સજા જાહેર થવાથી રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય માંથી નિયમો દર્શાવીને તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસનું હલ્લાબોલ આંદોલન શરૂ થઈ ગયું છે. આજરોજ લખનવમાં પણ ભારે  પ્રદર્શન થયું હતું. કોંગ્રેસ 27 માર્ચના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન આયોજિત […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) આજે ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ સિંધી સમાજ માટે પણ અનોખો છે ખાસ કરીને આજના રોજ સિંધ પ્રાંતમાં સિંધી સમાજના ધર્મગુરુ ઝુલેલાલનો જન્મ થયો હતો ! જુલેલાલને દરિયાલાલ તરીકે પણ સિંધી સમાજના આરાધ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે! સિંધી પ્રજા ઉદ્યોગ અને સાહસિક પ્રજા છે… હિંમતનગરમાં જુલેલાલ ની જન્મ જયંતિ પર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી દિવસ વિશેષ મારું ગુજરાત

પણ હવે રેટિયો જ ખોવાયો

હેમંતભાઈ ઉપાધ્યાય, અમદાવાદ પણ હવે રેટિયો જ ખોવાયો!!! ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે. ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો. ચરખાની શોધ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત મેગેઝિન

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા

નીરવ જોશી, ગાંધીનગર  એક સમયે પોતાના ગીચ જંગલો અને વનસંપદા માટે જાણીતું થયેલું ગુજરાત હાલ નવી રીતે વન સંપતિને અને વનની વનરાજીને શણગારવામાં વ્યસ્ત થયું છે!! ખાસ કરીને હવે વન સંપદા ઓછા થાય છે ત્યારે કયા વૃક્ષો વાવવાથી આગામી સમયમાં નાગરિકોને ફાયદો થાય છે.. એના પર હવે ફોકસ મંડાયો છે.. આવું જ એક લોક ઉપયોગી […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच