દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134  સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે […]Read More

જીવનશૈલી મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

વિધાનસભામાં કેવી રહી કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી?

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે …ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ભાજપ સરકારમાં રહેલા કૃષિ મંત્રી-રાઘવજી પટેલે ખેડૂતો માટે તેમજ અન્ય સંલગ્ન વિભાગો માટે કેવા પગલાં લીધા છે… તે છેલ્લા 12 દિવસમાં નીચે મુજબની જાહેરાતોની સ્પષ્ટ થશે… એટલું જ નહીં વિધાનસભામાં સમય સમય પર ખેડૂતો માટે ઊભા થયેલા […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત રાજ્ય

સતી કનકપ્રભા માટે જ્યારે મહાશ્રમણજી એક જ દિવસમાં 47 KM

નીરવ જોશી, માણસા (M-7838880134 & 9106814640) આજ રોજ તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણ આજોલ ખાતે એક દિવસીય નિવાસ કરીને વિચરણ કરતા કરતા ગાંધીનગર પાસે આવેલા માણસા ગામે પધાર્યા હતા. માણસા ગામમા આવેલી એમ જી ચૌધરી સંકુલ ખાતે તેમણે મુકામ કર્યું છે. તેમના ભક્તગણ અને સાધુ સાધ્વી સમુદાય સાથે એક દિવસ માટે અહીં સત્સંગ લાભ આપ્યો હતો… […]Read More

ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો

નિરવ જોશી, માણસા (M-7838880134) વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. ત્યાં પણ તેમણે એક દિવસ મુકામ કર્યો હતો. આમ રવિવારનો દિવસ આજોલમાં  જૈન સમુદાયના ભક્તો અને મુનિ મહારાજ તેમજ સાધ્વી મહાસતીઓને સમર્પિત હતો.આજે સોમવારના રોજ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શહેર શિક્ષણ

લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540) (તિથિ વિશેષ / સ્મરણિકા વિશેષ) અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. કહેવાય છે કે જ્યારે કોઈ કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવા યોગી અને પોતાના જીવનના અનેક વર્ષો એક જ વ્યવસાયમાં ખપાવીને કર્મ એ જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન નગરોની ખબર

આચાર્ય મહાસમણજીએ વિજાપુર ખાતે ભવ્ય સત્સંગ કરાવ્યો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તેરાપંથ સમુદાયના પ્રમુખ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરથી પ્રસ્થાન કરીને 10 કિલોમીટર જેટલું અંતર કાપી વિજાપુર નગરના મધ્યમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર સંસ્થા સાથે જોડાયેલા પાર્શ્વનાથ તીર્થક્ષેત્ર ખાતે મુકામ કર્યો હતો. વિજાપુરમાં વિજાપુર ચોકડી થી વિજાપુર તેરાપંથ સમુદાયના કનુભાઈ ચાવત (કનૈયાલાલ ચાવત)ને તેમના પરિવારજનો તેમ […]Read More

જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

મહુડી: ઘંટાકર્ણ મહાવીર ઉપાસના ક્ષેત્રમાં મહાસમણ એક દિવસ, વિજાપુરમાં પાર્શ્વનાથ

નીરવ જોશી,વિજાપુર(joshinirav1607@gmail.com) (M-7838880134 & 9106814540) હાલમાં જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ ગુરુ મહારાજ અને સંપ્રદાય પ્રમુખ મહાશ્રમણજી ની ગુજરાત યાત્રા ચાલી રહી છે ત્યારે તેઓ પ્રાંતિજ થી મહુડી યાત્રા કરીને ગઈ કાલે પધાર્યા હતા. ત્યારબાદ એક દિવસ મહુડીના  ઘંટાકર્ણ મહાવીર જિનાલય અને ઉપાસના ક્ષેત્રમાં દિવસ પસાર કરીને આજે એટલે કે શનિવાર રોજ તેઓ વિજાપુર ખાતે […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર

પ્રાચીન પ્રાંતિજને વિદાય આપી મહાશ્રમણજી મહુડી પધારશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :* તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ તેઓ પ્રાચીન શહેર પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતા. પ્રાંતિજમાં તેમને એક દિવસનો રોકાણ કરી અને ખૂબ જ સરસ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच