ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

નીરવ જોશી બાયડ (M-7838880134) અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે. આજે 154th ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અંદાજે 100 જેટલા ડેપો સાથે સંકળાયેલા ડ્રાઇવર અને કંડકટર સભ્યોએ સવારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ.. ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે સક્રિય ખેડૂતોના સંગઠનના સહિયારા પ્રયત્નથી ગત વર્ષ ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવામાં આવી હતી. પ્રસ્તુત કેશર ફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપની એક વર્ષ પૂર્ણ થતાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ. સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

UPના મૌર્ય સમાજના ભક્તો વડે હિંમતનગરમાં મા અંબાનો અનોખો સેવા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કહેવાય છે કે માં અંબા ની ભક્તિ એ સમગ્ર સમાજ અને ભારત વર્ષમાં થતી ભક્તિ છે. જગતજનની મા અંબા સમગ્ર ત્રિભુવનની માતા છે. હિંમતનગરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના ફતેપુરા જિલ્લામાંથી આવીને વસેલા તેમજ ટાઈલ્સ ફિટિંગ ના ધંધા સાથે સંકળાયેલા મૌર્ય સમાજના અનેક કુટુંબો છેલ્લા 18 વર્ષથી માં અંબાનો સેવા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટનો વક્તાપુર રોકડિયા હનુમાન મંદિર ખાતે ભોજન

નિરવ જોશી હિંમતનગર (M-7838880134) અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા, માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ, વટવા જીઆઇડીસી ,અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ […]Read More

Uncategorized

હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134) દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે. ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરના આંગણે 74 જૈન તપસ્વીઓનો સિદ્ધિતપ પારણા ઉત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) જૈન ધર્મ માં તપસ્યા નું અનોખું મહત્વ છે ખાસ કરીને શરીરને તપાવીને શરીરના કસાયો તેમજ શરીરની આંતર શુદ્ધિ કરવાને જૈન ધર્મ ખૂબ જ મહત્વનું સાધનાનું અંગ માને છે.આના માટે અલગ અલગ પ્રકારના ઉપવાસો જેમ કે આઠ દિવસના ઉપવાસ નું તપ અને 40 દિવસનું વર્ષીતપ તેમજ બીજી અન્ય શરીરને તપાવતી તપસ્ચરિયાઓનો સમાવેશ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ખેડબ્રહ્મા:શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો

નીરવ જોશી, ખેડબ્રહ્મા (M-7838880134) ખેડબ્રહ્માની પ્રસિદ્ધ કેટી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરજભાઈ પટેલ નો વિદાય સમારંભ શ્રાવણ સોમવારના રોજ ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો.   આજરોજ મારા બાળપણના ગામ અને મારા જન્મ સ્થળ ખેડબ્રહ્માની મુલાકાત કરી હતી, મારી પ્રાથમિક શાળામાં જે આર્ટસ કે ચિત્ર શિક્ષક ધીરજભાઈ પટેલ કે જેઓ એમની યુવાની […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच