ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ઇલોલ: સ્વામિનારાયણ મંદિર ત્રિદશાબ્દી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજરોજ ઇલોલ ખાતે ગામમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરી મંદિર ના 30 વર્ષની ભક્તિ યાત્રાની સફર પૂર્ણ કર્યાના સંદર્ભમાં ત્રી દશાબ્દિ મહોત્સવ નો ત્રીજો દિવસ હતો. અત્રે શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા જે જેતલપુરના શાસ્ત્રી ભક્તિ નંદનદાસજીના વ્યાસપીઠથી શરૂ થઈ છે  તેનો ત્રીજો દિવસ ભક્તિ ભર્યા માહોલ માં સંપન્ન થયો હતો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134) માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેળ સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને કીટ અને […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન

કળિયુગનો ઓશો કે ભગવાન રજનીશ- જન્મદિવસ વિશેષ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) આજે ભારતીય અધ્યાત્મિક જગતમાં ક્રાંતિનું એ ખૂબ મોટું માથું – આધ્યાત્મિક હસ્તી ઓશો રજનીશ એટલે કે ચંદ્રમોહન જૈન નો જન્મદિવસ છે.. ત્યારે BBC એ ખૂબ સરસ ડોક્યુમેન્ટરી એમના પર બનાવી છે. રજનીશ કે આચાર્ય રજનીશએ માણસ જાતને પ્રકાશ કે અધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જવાની ખૂબ પ્રયત્ન કર્યો… પરંતુ ઘણા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ 11 ડિસેમ્બર,

નિરવ જોશી, હિંમતનગર શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે સાબરકાંઠામાં યુવા જગત હજુ પણ દિશા વિહીન દેખાઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કેવા કેવા કાર્યક્રમો કર્યા છે, તેની નોંધ યુવાનોએ અચૂક લેવી રહી અને આ કચેરીની મુલાકાત લઈ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પ્રેરણા મળે તેવા દરેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગળ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

5 Dec – નવા વિશ્વના દિવ્ય દ્રષ્ટા મહર્ષિ અરવિંદનો મહાસમાધિ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજે પાંચ ડિસેમ્બર છે અને આજનો દિવસ વિશ્વના અધ્યાત્મિક જગતમાં મહા સમાધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જે પણ અધ્યાત્મિક જગતના આત્મખોજી એ સત્યના ખોજીઓ છે તેમણે મહર્ષિ અરવિંદના આ દિવસને એક મહાન ઘટના તરીકે અનુભવી છે એટલું જ નહીં શ્રી અરવિંદ નું શરીર નો ત્યાગ એ પૃથ્વી […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

1215 દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) joshinirav1607 @gmail.com  આજરોજ સાબરકાંઠાના દિવ્યાંગનો માટે સોનેરી દિવસ ઉગ્યો હતો! ખાસ કરીને ગરીબ દિવ્યાંગો જેમને પોતાના રોજબરોજ કાર્યોમાં તકલીફ પડે છે તેમને અનેક રીતે મદદરૂપ થવા માટે કેમ્પ યોજીને, તેમનું લિસ્ટ બનાવીને આજરોજ તેમને 22 જેટલા અલગ અલગ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1,215 જેટલા દિવ્યાંગોને લાભાનવિત […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સમગ્ર વિશ્વમાં બિહારીઓ જ્યાં પણ રહે છે ત્યાં છઠપૂજાની ધૂમ હંમેશા લાભ પાચમથી જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતીમાં લાભ પાચમ પછી દુકાનોના મુરત થાય છે.. ત્યારે એના પછીનો દિવસ સૂર્ય ઉપાસનાનો ત્રણ દિવસનું પર્વ છઠપૂજા સમગ્ર બિહારમાં ધામધૂમથી કૌટુંબિક ભાવનાથી અને ઉપાસના અને તપસ્યાના ભાવથી ઉજવવાનું શરૂ થાય છે! પહેલો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

છઠ પૂજામાં છઠી મૈયાની કેમ પૂજા કરવામાં આવે છે, ડૂબતા

Manjit Thakur, Delhi  छठ में गुहार छठी मइया की और पूजा भगवान सूर्य की. क्यों? ————————————————— छठ का त्योहार आते ही देश के विभिन्न हिस्सों में लोग यह सवाल पूछने लग जाते हैं कि आखिर बिहार, झारखंड, पूर्वांचल या आसपास के क्षेत्र में ही छठ क्यों मनाया जाता है? यह पर्व कब से मनाया जा […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વિકસિત ભારત સંકલ્પ યાત્રા   સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”  સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે      સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.        આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે

નીરવ જોશી, વડોદરા (M-7838880134) કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થકી મત્સ્યોધોગ ખાતું ગુજરાત રાજ્ય ના અથગ પરિશ્રમ થી પાકિસ્તાન ખાટે જેલ માં બંધ કુલ 80 મચ્છીમારો ની દિવાળીના પાવન દિવસ ઘર વાપસી થઈ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માછીમારો પાકિસ્તાની અલગ અલગ જેલમાં પુરાયેલા હતા. મત્સ્યોધોગ ખાતાના ની ટીમ દ્વારા વાઘા […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच