ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134,  9106814540) કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ૧૭મા સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર (નવા), હિંમતનગરનાં એન.એસ.એસ. યુનિટ દ્વારા ૭મી જુલાઈ, ૨૦૨૫ના રોજ વિશાળ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ભરતભાઈ શંકરભાઈ પટેલ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

કલામહાકુંભ  ૨૦૨૫-૨૬ બાબતમાં મહત્વની તારીખો યાદ રાખજો

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) કલામહાકુંભ  ૨૦૨૫-૨૬ બાબત           રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત શિક્ષણ

હિંમતનગર:11 મો વિશ્વ યોગ દિવસ ભારે ઉત્સાહથી અનેક જગ્યાએ ઉજવવામાં

નિરવ જોશી ,હિંમતનગર (M – 9106814540) પુરા વિશ્વમાં 11 મો વિશ્વ યોગ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ દર વર્ષની જેમ પોલીસ ગ્રાઉન્ડ ખાતે 11માં વિશ્વ એક દિવસની ઉજવણી ખૂબ યાદગાર રહી હતી  જેમાં મોટા ઉપાડે હિંમતનગર ની સરકારી શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નુ આખ્યાન દ્વારા ભક્તોને ગમે એટલા સંઘર્ષો મુશ્કેલીઓ કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સત્યનિષ્ઠા,‌ કર્તવ્ય નિષ્ઠા અને ધીરજ રાખીએ તો અંતે ભગવાન […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

જ્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ પોતાની સ્વર્ગીય પત્નીને યાદ કરી

જય નારાયણ વ્યાસ, અમદાવાદ ( ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર) આજે ૧૯ મે… આજે અમારી લગ્ન તિથિ પ્રિય સુહાસિની આપણી જિંદગીમાં એક વિશિષ્ટ દિવસ, જ્યારે આપણે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯ મે એ શરૂ થયેલ લગ્ન ૨૦મીએ પૂર્ણ થયું. તને યાદ છે? કન્યા વળામણી થઈ ત્યારે મારા બાપાના એક મિત્રની ફિયાટમાં આપણે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134) સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે. સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540) ૧લી મે : ગુજરાત સ્થાપના દિન *છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’* *‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા* *ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય : દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા* *વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર* *કરવામાં પણ ગુજરાત આગવી ભૂમિકા અદા કરવામાં અગ્રેસર*  *ભારતની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540) હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત  મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસ અંતર્ગત પાણી ની પરબ *ભારત‎ વિકાસ પરિષદ* અને વિનોદભાઈ‎ પટેલ‎(‎ઓરેકલ) ના સહયોગ‎ થી‎ પાણી ની‎ […]Read More

Uncategorized

લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

વિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી   આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच