જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com) સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો.. જેમાં નીલકંઠધામ […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શિક્ષણ

Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) મહેસાણાના ખેરવા પાસે આવેલ ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2026 ની ઉત્તમ તૈયારીઓ માટે હાલમાં રાજ્ય સરકાર મહેસાણા ખાતે પ્રાંતીય કોન્ફરન્સ આયોજિત કરી રહી છે, જેમાં અલગ અલગ દેશોના એમ્બેસેડર્સ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સનદી અધિકારીઓ , મંત્રીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને લઈને આ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત શિક્ષણ

બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા

સંકલન: નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) Joshinirav1607@gmail.com માઉન્ટ આબુ, 8 ઓક્ટોબર, 2025 બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે. – 15 થી વધુ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ મંત્રીઓ, 14 સાંસદો અને 45 થી વધુ ધારાસભ્યો ભાગ લેશે. – 10 ઓક્ટોબરથી શરૂ થનારી ચાર દિવસીય વૈશ્વિક સમિટ. – આ કાર્યક્રમ “એકતા અને વિશ્વાસ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજકારણ શિક્ષણ

ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ (9879052355) ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય તેવી વાત ગાંધીજી હંમેશા માનતા હતા કે પ્રકૃતિ માત્ર જીવન જીવવાનું માધ્યમ નથી, પરંતુ એ માનવજીવનની આત્મા છે, અને પૃથ્વી, નદી, જળ, હવા, વૃક્ષો અને પ્રાણીઓ સાથેની સુસંગતતા જ સાચી પરંપરા, સત્ય અને ધર્મની મૂળભૂત ચાવી છે, અને તેમણે પોતાના જીવનમાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મહાનગરના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ થી ઉભરાતા શાંતિવન પરિસરમાં આયોજિત થઈ ગઈ હતી અને ખૂબ સફળ થઈ હતી… પ્રસ્તુત છે કેટલાક યાદગાર અંશ…. બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ

બ્રહ્માકુમારી: 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા

શશીકાંત ત્રિવેદી ( આબુરોડ , રાજસ્થાન) વિશ્વ હૃદય દિવસ પર ખાસ… 3D હેલ્થકેર દ્વારા 27 વર્ષમાં 12,000 હૃદયરોગના દર્દીઓ સાજા થયા – 3D હેલ્થકેર પ્રોગ્રામમાં હૃદયરોગના દર્દીઓને “દિલવાલે” કહેવામાં આવે છે – બ્રહ્મા કુમારિસ સંસ્થા ભારતના ઇતિહાસમાં સૌથી વધુ દર્દીઓને સાજા કરવાનો રેકોર્ડ ધરાવે છે – ભારતને હૃદયરોગ મુક્ત બનાવવાનો સંકલ્પ… સંશોધન માટે દરેક દર્દીનો […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શિક્ષણ

સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

સંકલન : નિરવ જોશી હિંમતનગર (M-9106814540) સમગ્ર વિશ્વમાં છેલ્લા 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત અને ભારત રાષ્ટ્રમાં ભારે લોકચાહના – લોકપ્રિયતા મેળવેલા PM નરેન્દ્ર મોદી જેમના ઉંમરનો 75 માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે.. …ત્યારે સમગ્ર ગુજરાત પણ વિવિધ રીતે તેમને હાર્દિક શુભેચ્છાઓ અનેક રીતે પાઠવી છે!!! દેશના બિન કોંગ્રેસી વડાપ્રધાન ખૂબ સફળ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે 24 કલાક રસોડાની સેવા આપીને ધમધમી રહ્યા છે. 15 વર્ષથી હિંમતનગરમાં વસતા રાજસ્થાનના મારવાડી સમાજના જય માતાજી સેવા મંડળ ગ્રુપ વડે શક્તિ વાયર ફેન્સીંગની સામે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું કાર્યક્રમ રાબેતા મુજબ ચાલી રહ્યો છે અને તેમાં અનેક કાર્યક્રમો પણ અલગ અલગ દિવસે આયોજિત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હિંમતનગર […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ –

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134,   9106814540) “બ્લડ ડોનેશન ડ્રાઈવ 2025 ધ્વારા બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના આદરણીય દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ તા. 25 મી ઓગસ્ટ 2025 ” વિશ્વબંધુત્વદિવસ ” નિમિત્તે સમગ્ર ભારતદેશના સર્વ ઝોન/સબઝોન અને સેવા કેન્દ્રો ધ્વારા તથા “સમાજ સેવા પ્રભાગ” બ ઈન્ટરનેશનલ હેડ કવાર્ટર, આબુ ના માર્ગદર્શન મુજબ “બ્લડ ડોનેશન ડ્રાઈવ” નો […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच