રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

 રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

તારીખ : ૩૦/૫/૨૦૨૪

રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ નિર્દોષ લોકો અને બાળકોને લીધો છે .
ભારતનો સામ્યવાદી પક્ષ માર્ગ ( માર્ક્સવાદી ) સીપીએમ સાબરકાંઠા જિલ્લા સમિતી માન. મુખ્યમંત્રીશ્રીને આપના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરે છે કે
– નામદાર હાઇકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવે .

– ભોગ બનેલ તમામને માથા દીઠ 25/લાખ રૂપિયા ની સહાય કરવામાં આવે .

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *