કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ
AVS બ્યુરો, હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમા વિદ્યાર્થી ભવન ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ.પટેલ દ્વારા શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના […]Read More