ઉલટી દાંડી યાત્રા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં થઈ, જાણો યુવરાજસિંહ એ શું કહ્યું?

નીરવ જોશી , હિંમતનગર ( M-7838880134)

વર્તમાન ભાજપ સરકારની જ્ઞાન સહાયક યોજના નું ચોમેર વિરોધ થઈ રહ્યો છે! ખાસ કરીને શિક્ષકો માટેની એન્ટર પરીક્ષા ટેટ અને ટાટ પાસ કરેલા હજારો ભાવિ શિક્ષકો આ સમગ્ર યોજના ને સૌથી મોટી નિષ્ફળતા શિક્ષણ જગતની ગણાવી રહ્યા છે!!!

 

એક બાજુ સરકાર પૂજ્ય શિક્ષણના બગડા ફૂંકી રહી છે… ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે નીમાતા શિક્ષકોને સાવ મામૂલી પગાર તેમજ તેમના નિયમિત આગળ ભરતી ના બધા સંજોગોને કાયમ ભાવી પ્રશ્નાર્થ રૂપે (?)રાખીને જ્ઞાન સહાયક યોજના લાવવા મક્કમ બની છે….

ત્યારે આ યોજના ના કાર્યક્રમ માટે શુક્રવારે હિંમતનગર આવી પહોંચેલા અને આજે ગાંધીનગર તરફ જઈ રહેલા યુવરાજસિંહ મીડિયા સમક્ષ શું જણાવ્યું,આ વીડિયોમાં જુઓ…

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच