શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ
દિવસ વિશેષ
નગરોની ખબર
મહત્વના સમાચાર
મારું ગુજરાત
વાવાઝોડા પછી હિંમતનગર કલેકટર કચેરીની સોલર પેનલ્સ તૂટી પડી
નીરવ જોશી, હિંમતનગર (M- 9106814540) ગત રવિવારે રાત્રી અને મંગળવારે વહેલી સવારે હિંમતનગર માં આવેલા વાવાઝોડાની પરિણામે કલેક્ટર બિલ્ડીંગના સી અને બી બ્લોક પરની સોલર પેનલો ચોથા માળેથી નીચે પછડાઈ હતી! આ પેનલોનો ઇન્સ્ટોલેશન કરનારી ગડરો પણ સાથે જ ખેંચાઈની નીચે પછડાઈ હતી! આમ હિંમતનગરની કલેકટર કચેરી ના બી અને સી બ્લોકના વિધુત પ્રવાહ ને […]Read More