પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
ટેકનોલોજી
દિવસ વિશેષ
નગરોની ખબર
મારું ગુજરાત
યુવરાજસિંહ જાડેજા એ કર્યો વધુ એક ઘટસ્ફોટ, ગૌણ સેવા મંડળ
નીરવ જોષી, અમદાવાદ(9106814540) આજરોજ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ ગોણ સેવા આયોગ ના સેવા એજન્સીના કર્મચારી પર આરોપ લગાવ્યો હતો કે તેની ભ્રષ્ટાચાર નીતિઓને કારણે ૧૨ ઉમેદવારોના ઓ.એમ.આર મા ફેરફાર કરવામાં આવી હતી. જાડેજાએ પ્રેસ માંથી પેપર લીક થયું હતું એવા આરોપ લગાવ્યા હતા. આશરે ૧૨ થી ૧૫ લાખ રૂપિયા લઈને […]Read More