મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ
વકતાપુર ગામના મીની પાવાગઢ-મહાકાળી મંદિરનો 31મો પાટોત્સવ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામના સરહદે મીની પાવાગઢ મહાકાળી મંદિર આવેલું છે, જેનો 31મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ગુરુવારે ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં 34 કુંડી હવન વડે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. વક્તાપુર ગામના તેમજ હિંમતનગર થી અનેક ભક્તો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મીની પાવાગઢ મંદિરના નવા નિમાયેલા પ્રમુખ વીડી […]Read More