સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજીની વિદાય, જૈન સમાજમાં શોકનું મોજુ
સંકલન: નીરવ જોશી હિંમતનગર (M-7838880134) (From- Abhishek Kukrele -અભિષેક કુકરેલી ) સુપ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ ની આજે સવારે વહેલી સવારે સમાધી થઈ ગઈ છે. તેમની વિદાય ત્રણ દિવસ સંથારો એટલે કે અન્ન જળનો ત્યાગ કરી અને સમાધિ અવસ્થામાં થઈ હતી! તેમનો દેહ ત્યાગ બાદ ભક્તોમાં દુઃખ નું મોજુ ફરી વળ્યું છે… દિગંબર સમાજના […]Read More