સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
AVSPOST.COM, Ahmedabad સૌજન્ય: રમેશ સવાણી, ગપ્પાં/જૂઠાણાંથી હિન્દુધર્મ તંદુરસ્ત બને ખરો? તાજેતરમાં જ એક સોખડા સંપ્રદાયના એક વિવાદિત સ્વામિનારાયણ સંતના ગ્રુપના એક અધકચરા જ્ઞાન ધરાવતા સંતે મહાદેવ શંકરના વિશે વિવાદિત નિવેદનો કે ભાષણ કે પ્રવચન આપીને સમગ્ર હિન્દુ સમાજના શિવભક્તોમાં કચવાટની લાગણી પ્રગટાવી છે. ત્યારે આ બાબતે એક નિવૃત્ત પોલીસ અધિકારી (Former IGP) રમેશ સવાણી એ […]Read More