Tags : Delhi

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત રાજ્ય

સતી કનકપ્રભા માટે જ્યારે મહાશ્રમણજી એક જ દિવસમાં 47 KM

નીરવ જોશી, માણસા (M-7838880134 & 9106814640) આજ રોજ તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણ આજોલ ખાતે એક દિવસીય નિવાસ કરીને વિચરણ કરતા કરતા ગાંધીનગર પાસે આવેલા માણસા ગામે પધાર્યા હતા. માણસા ગામમા આવેલી એમ જી ચૌધરી સંકુલ ખાતે તેમણે મુકામ કર્યું છે. તેમના ભક્તગણ અને સાધુ સાધ્વી સમુદાય સાથે એક દિવસ માટે અહીં સત્સંગ લાભ આપ્યો હતો… […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર

કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) તાજેતરમાં રાજ્યમાં ઠંડીનો વાતાવરણમાં ધ્રુજારો વધી  ગયો છે ત્યારે સાધારણ માણસોથી માડીને ખેડૂતોને પણ ઠંડીમાં સહન કરવાનું આવ્યું છે …આ અંગે કોંગ્રેસે ઠંડીનો ભોગ બનેલા નાગરિકો અને ખેડૂતો અંગે ચિંતન લાગણી પ્રગટ કરી હતી. • કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક […]Read More

મારું ગુજરાત રાજકારણ શહેર

ગુજરાત ચૂંટણી:ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા

નીરવ જોશી, ગાંધીનગર દિલ્હીમાં બેઠક બાદ મોડી રાત્રે ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર પસંદ કરેલા ભાજપના ચહેરાઓને અંગત ફોન કરીને જાણ કરવામાં આવી, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ ભાજપના 22 ઉમેદવારોની માહિતી એક બે દિવસ પછી જાહેર થશે 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર રાજકારણ

MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134) નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત […]Read More

કારકિર્દી મારું ગુજરાત શિક્ષણ

ICAI અને GLS Universityનો MOU કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત થયો

નિરવ જોષી, અમદાવાદ (7838880134) ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા અને જી.એલ.એસ. યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૨ ના રોજ એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર સમારોહ સી.એમ.એ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ અને તેમા ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સી.એમ.એ. પી.રાજુ ઐયર, વાઇસ પ્રેસિડન્ટ સી.એમ.એ. વિજેન્દ્ર શર્મા, અગાઉના પ્રેસિડન્ટ સી.એમ.એ. બિશ્વરૂપ બાસુ તથા અમદાવાદ ચેપ્ટરના […]Read More

કારકિર્દી નગરોની ખબર શિક્ષણ

ઇડર ખાતે આયુષ્યમાન ભારતની ટીમે મુલાકાત કરી હતી

નીરવ જોષી, હિંમતનગર ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયુષ્યમાન ભારત સરકારના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી મોનીટરીંગ માટે એક ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમના સદસ્યોમાં દિલ્હી – આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ડૉ. અગ્રિમા રૈના (મેડમ consultant-એડોલ્સન્સ & હેલ્પ )સાથે સ્ટેટ ટીમમાં આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના પ્રો. ઓ.ડૉ.મુકેશભાઈ […]Read More