મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા
હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું કાર્યક્રમ રાબેતા મુજબ ચાલી રહ્યો છે અને તેમાં અનેક કાર્યક્રમો પણ અલગ અલગ દિવસે આયોજિત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હિંમતનગર […]Read More