નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)
ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ ભારતની ભૂમિ પર 144 વર્ષ પહેલા માનવ શરીર ધારણ કર્યું હતું. લાખો આત્મ યોગીને તેઓ અધ્યાત્મપદ પર પ્રેરણા આપી રહ્યા છે.
રમણ કહે છે કે ગુરુ કદી જતા નથી એટલે કે એમનું મૃત્યુ થતું નથી તેઓ હંમેશા તેમના ભક્તોને માર્ગદર્શન આપે છે. આમ આત્મ સાક્ષાત્કાર કરેલા ગુરુ હંમેશા અમર હોય છે.
આજે રમણાશ્રમથી સમગ્ર જયંતિ નું લાઈવ ટેલીકાસ્ટ પર youtube પર નિહાળી શકાય છે.
જેઓએ પણ કોઈ આર્થિક સહયોગ અમારી વેબસાઈટને કરવો હોય તેવો નીચે મુજબના નંબર પર ઓનલાઇન આર્થિક સહયોગ કરી શકે છે.
Gpay number- 9106814540
