બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) બ્રહમાકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ ના ભાગરુપે તા. 23.11.2025 ના રોજ વિશ્વ માં શાંતિમય સંસારના નિર્માણ […]