મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

Nirav Joshi, Ahmedabad  24 નવેમ્બર . #MaharshriAurobindo  આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં […]