પ્રાચીન પ્રાંતિજને વિદાય આપી મહાશ્રમણજી મહુડી પધારશે
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :* તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી […]
