એકલારા ગામમાં મહાકાળી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નીરવ જોશી,  હિંમતનગર (M-910684540 આજરોજ મહાકાળી મંદિર એકલારા નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો બીજો દિવસ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને સમાપન થયું હતું. આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ પ્રાણ […]