રાજ્ય

Showing 10 of 24 Results

સદગુરુ વંદના: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની કઈ ખાસિયતો રહેશે?

નીરવ જોશી , હિંમતનગર (7838880134) Email : joshinirav1607@gmail.com  ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. […]

ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – રાઘવજીભાઇ પટેલ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી ૯૨૫૫ […]

દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. […]

સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા […]

સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી!  આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને […]

જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

સંકલન:  નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) Email: joshinirav1607 @gmail.com   17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો […]

ગુજરાતમાં હિન્દી દિવસ ઉત્સવ – 2022 સુરત ખાતે ઉજવાયો

Avspost.com,  Ahmedabad  ●તા. ૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ ● સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ ¤ દેશના […]

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે […]

જંતુનાશક દવાઓ અંગે કાર્ય શિબિરનું આયોજન

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)   આજરોજ ડીએસસી – ડેવલપમેન્ટ સપોર્ટિંગ સેન્ટર નામની સંસ્થા વડે હિંમતનગર ખાતે PU INGJ 69 મા BCI કાર્યક્રમ અંતર્ગત IPM, INM, અને IDM વિષય પર એક […]

રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

સંકલન: નિરવ જોષી, ગાંધીનગર *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી* ………… *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ […]