ગ્રામિણ સંસ્કૃતિ

Showing 10 of 179 Results

અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 […]

ગાંધીનગરના લાકરોડામાં દર્શન યોગધામમાં સમર્પણ ભવનનું લોકાર્પણ રાજ્યપાલના હસ્તે થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134  & 9106814540) *ગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ* —————– *વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને […]

આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540) 20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે […]

મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા […]

સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તાલીમ શિબિર યોજાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540) આગામી 21 જૂન 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને 100 દિવસ બાકી છે ત્યારે તેને અનુસંધાનમાં યોગ ઉત્સવ – કોમન યોગ પ્રોટોકોલ […]

હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640 હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી […]

ચાણોદ પાસે આવેલા ગંગનાથ મહાદેવ દિવ્ય મહિમા

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) નર્મદા કિનારે આવેલા અતિ પ્રાચીન શિવાલય ગંગનાથ મહાદેવના દર્શન. કહેવાય છે અહીંના મહાદેવ સામે ગંગાજી સ્વયં પ્રગટ થયા હતા અને તેથી આ શિવાલયનું નામ […]

ગીર સોમનાથના ખેડૂતો હિંમતનગર કેસર કેરી વેચવા આવશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540) તાજેતરમાં જ કેસર કેરીનું આગમન ગુજરાત માં બે દિવસ પહેલા સૌ પ્રથમ પોરબંદર માર્કેટમાં થયું હતું. ગીર સોમનાથના પ્રતિશિલ ખેડૂત જેવો ઉત્તર ગુજરાતમાં દર […]

જાણો ,વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું?

*મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો આગવો ઉત્સવ : પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ₹13,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન* ================= *ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच