મારું ગુજરાત

Showing 10 of 333 Results

શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ […]

સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

સંકલન : નિરવ જોશી હિંમતનગર (M-9106814540) સમગ્ર વિશ્વમાં છેલ્લા 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત અને ભારત રાષ્ટ્રમાં ભારે લોકચાહના – લોકપ્રિયતા મેળવેલા PM નરેન્દ્ર મોદી જેમના ઉંમરનો 75 માં […]

મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે […]

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું […]

બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ – વિશ્વબંધુત્વદિવસ નિમિત્તે 225 બોટલ રક્તદાન નોંધાયું

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134,   9106814540) “બ્લડ ડોનેશન ડ્રાઈવ 2025 ધ્વારા બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના આદરણીય દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ તા. 25 મી ઓગસ્ટ 2025 ” વિશ્વબંધુત્વદિવસ ” […]

મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134  & 9106814540) હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી […]

હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ  બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ […]

ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ અમિત ડેડુણ , મેઘરજ મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાની ફુટા પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢથી બે વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી નટવરભાઈ બબાભાઈ […]

પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર

નિરવ જોશી हिम्मतनगर (M-7838880134) પ્રાકૃતિક ખેતીને અપનાવી સાબરકાંઠાના ખેડૂત સતિષભાઈ બન્યા આત્મનિર્ભર ** પંચસ્તરીય મોડેલ ફાર્મ  થકી  પાકોનું વાવેતર કર્યું ** મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી, તુવેર, કોબીજ, ફુલાવર […]

કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134,  9106814540) કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ૧૭મા સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર […]