મહત્વના સમાચાર

Showing 10 of 253 Results

RSS- હિંમતનગરનું પથ સંચલન ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે અથવા તો એના બે દિવસ પહેલા જે તે નાના નગર, ગામ અને મોટા શહેરોમાં  પથ સંચલનનો […]

આજે હિંમતનગરમાં મહેતાપુરા વિસ્તારમાં આરએસએસનું પથ સંચલન

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) આજરોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યાની આજુબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમગ્ર શહેરના કાર્યકર્તાઓ પથ સંચલન નું કાર્યક્રમ આયોજિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ મહેતા પુરાના […]

ઉલટી દાંડી યાત્રા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં થઈ, જાણો યુવરાજસિંહ એ શું કહ્યું?

નીરવ જોશી , હિંમતનગર ( M-7838880134) વર્તમાન ભાજપ સરકારની જ્ઞાન સહાયક યોજના નું ચોમેર વિરોધ થઈ રહ્યો છે! ખાસ કરીને શિક્ષકો માટેની એન્ટર પરીક્ષા ટેટ અને ટાટ પાસ કરેલા હજારો […]

વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

અઝહર પટેલ, ધોળકા ( સ્વતંત્ર લેખક) સંકલન : નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) (Wah… खूब सरस वस्तु याद देवडावी… ભૂતકાળમાં જે પણ વસ્તુ રહેલી છે એને વર્તમાન સાથે સાંકળી અને આજના […]

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ સંબંધમાં […]

સપ્તર્ષિ એટલે ભારતના મહાન સાત ઋષિઓના ધ્યાનથી આર્યવર્તની થઈ છે રચના

સંપાદન, નિરવ જોશી હિંમતનગર (M-7838880134) कौन है सात महान ‍सप्तर्षि.🙏 ऋग्वेद में लगभग एक हजार सूक्त हैं, याने लगभग दस हजार मन्त्र हैं। चारों वेदों में करीब बीस हजार से […]

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે […]

રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત […]

ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

નીરવ જોશી બાયડ (M-7838880134) અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે. […]

કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ.. ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच