ધર્મ-દર્શન

Showing 10 of 123 Results

હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભાઈ […]

૨૫ જુલાઈ ૨૦૨૨, ગુડ મોર્નિંગ, નવા અઠવાડિયાની શરૂઆતે

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) ૨૫ જુલાઈ ૨૦૨૨ ગુડ મોર્નિંગ નવા અઠવાડિયાની શરૂઆતે Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી… ૬૬ વર્ષ […]

સૂરીનામમાં ભારતીય ગુરૂનુ સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન… એશિયામાંથી ગુરુદેવ પ્રથમ છે કે જેમને ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર એનાયત કરવામાં આવ્યો છે. […]

અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

નીરવ જોષી હિંમતનગર(M-7838880134) હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે […]

સાબરકાંઠા ૨૧ જૂને બનશે યોગમય: વિશ્વ યોગ દિને ૩૦૦૦ લોકો યોગ કરશે

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લો ૨૧ જૂને બનશે યોગમય: જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ૩૦૦૦ લોકો જોડાશે. ‘માનવતા માટે યોગ’ ની થીમ પર  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉજવણી કરવામાં આવશે.         “માનવતા માટે યોગા “ ના […]

મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી

નીરવ જોશી ,હિંમતનગર આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – […]

વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

નીરવ જોષી, હિંમતનગર સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા […]

હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

નીરવ જોષી, હિંમતનગર હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી. જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક […]

પ્રાંતિજના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદિપસિંહ પરમારે આપી હાજરી

નીરવ જોષી, હિંમતનગર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય […]

શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

ઉદયભાઇ ક્રિશ્નન, યોગ સાધક(AOL) જીવન માં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નો નું સરળ સમાધાન: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર […]