ધર્મ-દર્શન

Showing 10 of 123 Results

સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248)  કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સંતાનો ! જે […]

ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી […]

બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) બ્રહમાકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ ના ભાગરુપે તા. 23.11.2025 ના રોજ વિશ્વ માં શાંતિમય સંસારના નિર્માણ […]

સાબરકાંઠામાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ – શાંતીદાનનો કાર્યક્રમનો શુભારંભ થયો

નીરવ જોષી,  हिम्मतनगर (M-9106814540 ) બ્રહમાકુમારીઝ હિંમતનગર સબઝોન ઈન્ચાર્જ બીકે જ્યોતિદીદી ધ્વારા સો કરોડ મીનીટસ  “બીલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોજેકટ” અંતર્ગત દીપ પ્રાગટય કરી શાંતિદાન ના ફોર્મ ભરાવવાની શરુઆત […]

સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com) સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ […]

બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે

સંકલન: નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) Joshinirav1607@gmail.com માઉન્ટ આબુ, 8 ઓક્ટોબર, 2025 બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે. – 15 થી વધુ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ […]

શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ […]

મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) હિંમતનગરના ઈડર હાઇવે ઉપર માં અંબાના ભક્તોએ અનેક પ્રકારના કેમ્પ લગાવીને સેવા આપી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ધાણધા આગળથી અનેક જગ્યાએ કેમ્પ અંબાજીના પદયાત્રીઓ માટે […]

હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540) બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું […]

બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ – વિશ્વબંધુત્વદિવસ નિમિત્તે 225 બોટલ રક્તદાન નોંધાયું

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134,   9106814540) “બ્લડ ડોનેશન ડ્રાઈવ 2025 ધ્વારા બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના આદરણીય દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ તા. 25 મી ઓગસ્ટ 2025 ” વિશ્વબંધુત્વદિવસ ” […]