જાણો, ચક્રવાત તાઉતેથી ઘવાયેલા ગુજરાતને પીએમ મોદીએ શું રાહત આપી?
અમદાવાદ, PIB પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો. પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી. પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે […]Read More