Featured Uncategorized મહત્વના સમાચાર મારું ગુજરાત

નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી

નીરવ જોષી, હિંમતનગર ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ […]Read More

મહાનગરના સમાચાર મારું ગુજરાત

રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ ગ્રૃહમંત્રી

નિરવ જોષી, હિમતનગર રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ પોલીસ પણ  પડકારો ઝીલવા સજજ  ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.     ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી, પોલીસ વડા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, […]Read More

મહત્વના સમાચાર

દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ

•બનાસકાંઠાની આ મહિલાઓ “કોન બનેગા કરોડપતિ” થકી નહિ પણ પશુપાલન થકી બની કરોડપતિ • બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી ૧ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે. • દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી. ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે […]Read More

મહત્વના સમાચાર

બોટાદના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનુ મુખ્યમંત્રીએ

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ના પી એસ એ ઓકસીજન પ્લાન્ટ નો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર થી કર્યો હતો. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાત ના સમયે 80 ગામ ના લોકોને લાભ મળશે. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે હવે આપણે […]Read More

શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

નિરવ જોષી, અમદાવાદ આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ […]Read More

મહાનગરના સમાચાર

પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

નિરવ જોષી, હિમતનગર અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!!  કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે ભારતભરમાં કોગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે કર્યું. સાબરકાંઠા કોગ્રેસે પણ હિમતનગરમા આ બાબતે જનતાને વિરોધ માં જોડાવા હાકલ કરી હતી અને ધરપકડ પણ વહોરી હતી. […]Read More

શિક્ષણ મહત્વના સમાચાર મારું ગુજરાત

ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

નિરવ જોષી, ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજ રોજ લીધો છે. રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે …… *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ

વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ

નિરવ જોષી, અમદાવાદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ – ગુજરાત યુવાટીમના સદસ્યો વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ બન્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે આજ રોજ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે આ ગામડામાં 30 થી 35 જેટલા ઘરો આવેલા છે. પરંતુ તૌકતે વાવાઝોડા ની સ્થિતિ માં ભારે આફત આવી પડી હતી. જેમાં ગ્રામજનો […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

જાણો, ચક્રવાત તાઉતેથી ઘવાયેલા ગુજરાતને પીએમ મોદીએ શું રાહત આપી?

અમદાવાદ, PIB પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો. પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી. પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે […]Read More