નગરોની ખબર શહેર

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લામાં બેઠક યોજાઇ

Avs પોસ્ટ બ્યુરો , હિંમતનગર ભારત સરકારશ્રી ના પેયજળ અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય દ્વારા સૌથી મોટા સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત તા. ૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ સમગ્ર જિલ્લામાં કરવામાં આવી હતી.  આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ને લઈને સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રીહિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ […]Read More

કારકિર્દી નગરોની ખબર શિક્ષણ

ઇડર ખાતે આયુષ્યમાન ભારતની ટીમે મુલાકાત કરી હતી

નીરવ જોષી, હિંમતનગર ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયુષ્યમાન ભારત સરકારના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી મોનીટરીંગ માટે એક ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમના સદસ્યોમાં દિલ્હી – આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ડૉ. અગ્રિમા રૈના (મેડમ consultant-એડોલ્સન્સ & હેલ્પ )સાથે સ્ટેટ ટીમમાં આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના પ્રો. ઓ.ડૉ.મુકેશભાઈ […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર શહેર

સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા પ્રતિનિધિ ,હિંમતનગર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના […]Read More

Uncategorized દિવસ વિશેષ મહત્વના સમાચાર

પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ […]Read More

મહત્વના સમાચાર

ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું

નીરવ જોષી, અમદાવાદ  શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના […]Read More

મારું ગુજરાત

કોરોનાના ભોગ બનેલા હજારો ગુજરાતીઓને 4 લાખનું વળતર આપો- કોંગ્રેસ

નીરવ જોષી, હિંમતનગર આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો ન્યાય મળે તેમજ નાણાકીય વળતર મળે તે હેતુથી ભિલોડા ના ધારાસભ્ય અનિલ જોષીયારા ના નેતૃત્વમાં તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડ 19 ન્યાયયાત્રામાં બે અઠવાડિયાં સમયગાળામાં […]Read More

મારું ગુજરાત

અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રાના દલિત સરપંચને મુખ્યમંત્રીના કાર્યક્રમમા બાકાત રખાયા

નીરવ જોષી , અમદાવાદ અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામે વડાપ્રધાન મોદીના 71 માં જન્મદિવસની ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો એક કાર્યક્રમ 17 9 રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. એક ખાનગી ટ્રસ્ટ વડે ચાલતી હોસ્પિટલ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાશીન્દ્રા ગામ ના સરપંચ અંબાલાલ રાઠોડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામના સરપંચ […]Read More

દિવસ વિશેષ

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ […]Read More

Featured

જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

નીરવ જોષી, હિંમતનગર કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી . શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે? સેવાદળના કાર્યો વિશે […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો, શા માટે રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો

*રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય* …… *વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યનાજળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે* *પાંચ લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ* …… *તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખી બાકીનો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવા મુખ્યમંત્રીશ્રીની સૂચના* ….. *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના […]Read More