જીવનશૈલી દિવસ વિશેષ

કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

નીરવ જોષી, હિંમતનગર દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી […]Read More

જીવનશૈલી

જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની

AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134) આજની પોઝિટિવ સ્ટોરી નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી આલેખનઃ રમેશ તન્ના 30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ મારું ગુજરાત

હિંમતનગર પાસેના બેરણા ગામના રોડની હાલતથી ગ્રામજનોમાં અસંતોષ

નીરવ જોષી, હિંમતનગર આવતીકાલે ગ્રામપંચાયતની સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ છે ત્યારે મતદારોએ કેવા પ્રકારના સરપંચ જોઈએ એ ગંભીરતાથી વિચારવું જોઈએ. હિંમતનગર શહેર પાસે આવેલ ગામ બેરણા ગ્રામ પંચાયતનો આઝાદ ચોક થી હનુમાનજી મંદિર જવાનો રસ્તો જે આશરે કિલોમીટર જેટલો નવો બનાવવામાં આવ્યો છે તે આશરે દોઢ-બે મહિના પહેલા રસ્તો બનાવાયો હતો . હાલ ખૂબ જ બિસ્માર […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ

નીરવ જોષી ,નવી દિલ્હી મહિલાઓની લગ્નની ઉંમરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે અંગે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર […]Read More

ધર્મ-દર્શન

શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ

ઉદયભાઇ ક્રિશ્નન, યોગ સાધક(AOL) જીવન માં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નો નું સરળ સમાધાન: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર” જયારે સહકાર્યકરો – કર્મચારીઓનું વલણ સહકારભર્યું નથી, તો આ સ્થિતિમાં પૂરી ક્ષમતા સાથે કઈ રીતે કામ કરવું? અવ્યવસ્થા અને અંધાધૂંધી ના સંજોગોમાં મન શાંત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા

નીરવ જોષી, હિંમતનગર પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત કરવા હિંદુ ધર્મસત્તા મહાકુંભનો ૨૩ ડિસેમ્બરે

નીરવ જોષી ,હિંમતનગર આજરોજ હિંમતનગર મુકામે – હિંદુ ધર્મ સત્તા મહાકુંભ – ભવ્ય આયોજન કરવા માટે ડી.જી. વણઝારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ અને તેમના કર્મચારીઓની ટીમ દ્વારા સાબરકાંઠાના 12 થી 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરોની આમંત્રિત કરીને, બોલાવીને રાજસત્તા સાથે ધર્મસત્તા નું વર્ચસ્વ સ્થાપિત થાય તે હેતુથી નલિની કાન્ત ગાંધી હોલમાં એક ધાર્મિક કાર્યક્રમનું […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

અમદાવાદમાં 18 કામો માટે 90 કરોડ સરકાર ખર્ચ કરશે

એવીએસ બ્યુરો, ગાધીનગર અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલ ….. *મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોની મહાપાલિકાની દરખાસ્ત- મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત

ગુજરાતીઓ માટે હસમુખ શાહ જેવી હસ્તી પ્રેરણા સ્વરૂપ હતી

આલેખનઃ રમેશ તન્ના મોરારજી દેસાઈ સહિત ત્રણ વડાપ્રધાનોના સચિવ, અનેક સંસ્થાઓના મોભી, નિષ્ઠાવાન અને કર્મઠ હોદેદાર, અનેક સેવાકીય, સ્વૈચ્છિક, કળાકીય, વિદ્યાકીય અને માનવીય સંસ્થાઓના પોષક એવા હસમુખ શાહે આજે, ત્રીજી ડિસેમ્બર, 2021, ગુરુવારે સવારે 7.20 કલાકે વિદાય લીધી. તેમની વય 87 વર્ષની હતી. તેમની સારવાર કરમસદની શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલુ હતી. હસમુખ શાહની ઓળખ એક […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો  ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.         ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच