ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી નગરોની ખબર મારું ગુજરાત

સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય મેળો યોજાયો, હિંમતનગરમાં 13

નીરવ જોષી, હિંમતનગર *સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો *૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો. આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર

હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

નીરવ જોષી, હિંમતનગર હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી. જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત. શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ ધર્મ-દર્શન મારું ગુજરાત

પ્રાંતિજના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદિપસિંહ પરમારે

નીરવ જોષી, હિંમતનગર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમાર આ પ્રસંગે ઊપસ્થિત ભાવિક  જનતાને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી અને યુવાનોને આગળ વધવા માટે અનેક […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર રાજકારણ

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી […]Read More

મારું ગુજરાત મેગેઝિન શિક્ષણ

ક્ષણોના સૂત્રે જેણે પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું

નીરવ જોષી , હિંમતનગર (joshinirav1607@gmail.com) આકરુન્દ ગામમાં સંદેશ સાહિત્ય કક્ષમાં ગત સપ્તાહે જીતપુર હાઈસ્કૂલ ના ગ્રંથપાલ પટેલ સુભાષભાઈ ‘એકાંત’ અને ઉજળેશ્વર બી.એડ્. કોલેજના અધ્યાપક શંભુભાઈ ખાંટ “અનિકેત”ના બે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સંદેશ લાઇબ્રેરી સાહિત્ય કક્ષમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશભાઈ શુક્લ્, વિપુલભાઈ પટેલ તેમજ ડાયટ મોડાસાના એન.ડી. પટેલ, અરવિંદભાઇ કે.પટેલ ડેભારી તેમજ […]Read More

નગરોની ખબર મહત્વના સમાચાર શહેર

સાંસદ દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારાએ આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ પર

નીરવ જોષી , હિંમતનગર સ્ત્રી વિના આ માનવ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી, નારી સૃષ્ટિની સર્જનહાર છે– સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં  મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું                                […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર

માણસાના મહુડી ખાતે કોંગ્રેસ સદસ્યતા અભિયાનનો શુભારંભ

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ગાંધીનગર જિલ્લા માણસા તાલુકાના પવિત્ર જૈન તીર્થક્ષેત્ર મહુડી ખાતે ગુજરાત કોંગ્રેસના સદસ્ય બનાવો અભિયાન શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માણસા તાલુકાના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય બાબુ સિંહ ઠાકોર ,gpcc મહામંત્રી અને પ્રવક્તા ડૉ હિમાંશુ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભી , માણસા તાલુકા પ્રમુખ ગીરવત સિંહ ચાવડા, માણસા વિધાનસભા […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર

ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

નીરવ જોષી , હિંમતનગર આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રી ફેડરેશનના ઉપક્રમે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના માહોલમાં જિલ્લાના ઉદ્યોગોને પણ માઠી અસર પહોંચી છે, આને પરિણામે સાબરકાંઠા જિલ્લાના ઇન્ડસ્ટ્રી ફેડરેશન ના […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ

નીરવ જોષી, હિંમતનગર આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ […]Read More

Featured જીવનશૈલી મારું ગુજરાત વ્યાપાર

કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના) પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ? “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે. કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ? ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच