ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક

નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134) વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત. કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અને યોગમય ગુજરાત મિશનને સાંકળવામાં આવ્યા

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ” આઝાદી કા અમૃત મહોત્સવ” અને ” યોગમય ગુજરાત ” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને યોગમય બનાવવા માટે તાલુકા કક્ષા સુધી યોગ પહોંચે અને દરેક ગામે ગામના લોકો યોગ કરતા થાય એવા આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે ગાયત્રી મંદિરના હોલમાં તાલુકા યોગ શિબિર […]Read More

કારકિર્દી જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શિક્ષણ

ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો અને તેમની પૂરેપૂરું રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો… એટલું જ નહીં પરંતુ દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું યુવા ધન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેકો વર્ષો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત રાજકારણ

વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

નીરવ જોશી હિંમતનગર ( M-7838880134) આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ના ઉપક્રમે મોંઘવારી વિરુદ્ધમાં જિલ્લાના હેડ ઓફિસ હિંમતનગર ખાતે કોંગ્રેસના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ વડે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ખાસ કરીને છત્તીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલ જેમને સાબરકાંઠા લોકસભા સીટના ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમને હાજર રહી અને ઉપસ્થિત સર્વે કોઈને માર્ગદર્શન આપ્યું […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

નીરવ જોશી, હિંમતનગર (M- 7838880134) નારી વંદના ઉત્સવ: 60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક … પોશીનાના કોલંદ ગામના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે: શાંતાબેન નારી તું નારાયણી!    અવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતની સાર્થક કરતા સાબરકાંઠાના […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા          વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન          રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ          રૂપિયા 305 […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની

નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134) Joshinirav1607@gmail.com આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીની મુલાકાતે હતા ત્યારે તેમના વડે ઉદ્ઘાટિત કરાયેલા અને આગામી સમયમાં આકાર લેનારા ચીઝ પ્લાન્ટ ની ખાસિયતો હશે એ વિગતે જાણીએ. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ થકી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦૦ કરોડની વધારાની આવક હશે. ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત રાજ્ય

લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો,

 avspost.com બ્યુરો  આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર

સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો

નિરવ જોષી, હિંમતનગર (joshinirav1607@gmail.com) ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ – ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच