દિવસ વિશેષ ધર્મ-દર્શન મહત્વના સમાચાર મારું ગુજરાત

BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત શિક્ષણ

વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…

જયેન્દ્ર સુથાર , ઈડર વાત છે, વિચારવા જેવી.. ઇન્ગ્લિશ મીડીયમ‌‌‌ અને આપણે…   પ્રાચીન સમયમાં વિદ્યાપ્રદાન માટે ગુરુકુળોની વ્યવસ્થા હતી. એમાં સમાજના સામાન્ય વર્ગથી માંડી મોટા મોટા રાજકુમારો આ ગુરુકુળોમા રહી ગુરુની સેવા કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત કરતા. વ્યવસ્થા પણ કેવી હતી! શિક્ષાર્થીને માથે કોઈ આર્થિક ભાર નહિ એટલે કે ગુરુકુળની કોઈ માસિક કે વાર્ષિક […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ

શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે… મને […]Read More

ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

ભક્તોએ માં અંબા ના દર્શન કરવા માટે કરી છે અનોખી

સંકલન: નિરવ જોશી, અમદાવાદ (M-7838880134) અંબાજી દુર હૈ…. જાના જરૂર હૈ… અદમ્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ ચાલતા માઇભક્તો….. અંબાજી યાત્રાધામ જવા માટે અમદાવાદથી ચિલોડા પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મા નો રૂટ  બીજો રૂટ મહેસાણા થી વાયા ગોજારીયા થઈને દાંતા રૂટ ¤ દાંતા- અંબાજીના ડુંગરાઓમાં જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ ¤ મેળાની વ્યવસ્થાઓ ઉપર કલેકટરશ્રી આનંદ પટેલની […]Read More

દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

નિરવ જોષી, અમદાવાદ સોમવાર રોજ કોગ્રેસના રાહુલ ગાધી અમદાવાદમાં ચૂંટણી લક્ષ્ય ને લઈને અમુક જાહેરાત કરી ગયા જે અપેક્ષા મુજબની હતી. આ વખતે કોગ્રેસ ની હાલત એક સાધે ને તેર તૂટે તેવી દેખાઈ રહી છે …આમાં સિનિયર નેતાઓની જૂથબંધી જ કોગ્રેસનુ પતન કરી રહ્યું છે, એવું લોકોને લાગે છે. જો કે જનતાનો અમુક વર્ગ હજુ […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

નિરવ જોષી, અમદાવાદ (M-7838880134) હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ* *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો

Avspost.com,  Ahmedabad  જ્યારે વરસાદની સીઝન આવે ત્યારે આપણે નદીઓને પાણીથી વહેતી જોઈએ છે માતા તરીકે પૂજાતી આલોકમાતા નદી આપણા જીવનમાં અને આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે એટલું જ નહીં નદીથી સમગ્ર જીવન પ્રભાવિત થાય છે તો જાણીએ કે ગુજરાતની નદીઓની શું ખાસિયતો છે. ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત રાજ્ય વ્યાપાર

શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ

સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે. કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત શહેર

સાબરકાંઠા કોગ્રેસનુ મોઘવારી સામે હલ્લાબોલ

નિરવ જોષી, હિંમતનગર વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાળાઓ પરેશાન બની ચૂક્યા છે ત્યારે હિંમતનગરના સ્થાનિકોની વેદના ને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશ મોલ લેવા આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન […]Read More

કારકિર્દી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શહેર શિક્ષણ સરકારી નોકરી

સાબરકાંઠામાં આપ રોજગાર ગેરંટી યાત્રા પોલીસે અટકાવી, અટકાયત કરેલા કાર્યકરોમાં

Avspost.com,  Ahmedabad updated : 1.10 PM આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી! પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच