By Nirav Joshi

Showing 10 of 443 Results

આચાર્ય મહાસમણજીએ વિજાપુર ખાતે ભવ્ય સત્સંગ કરાવ્યો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540) તેરાપંથ સમુદાયના પ્રમુખ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરથી પ્રસ્થાન કરીને 10 કિલોમીટર જેટલું અંતર કાપી વિજાપુર નગરના મધ્યમાં આવેલા […]

મહુડી: ઘંટાકર્ણ મહાવીર ઉપાસના ક્ષેત્રમાં મહાસમણ એક દિવસ, વિજાપુરમાં પાર્શ્વનાથ જૈન તીર્થમાં પધાર્યા

નીરવ જોશી,વિજાપુર(joshinirav1607@gmail.com) (M-7838880134 & 9106814540) હાલમાં જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ ગુરુ મહારાજ અને સંપ્રદાય પ્રમુખ મહાશ્રમણજી ની ગુજરાત યાત્રા ચાલી રહી છે ત્યારે તેઓ પ્રાંતિજ થી મહુડી યાત્રા કરીને […]

પ્રાચીન પ્રાંતિજને વિદાય આપી મહાશ્રમણજી મહુડી પધારશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :* તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી […]

Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ […]

રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે […]

Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા […]

વિશ્વ રેડિયો દિવસ પર મળો એક અભૂતપૂર્વ ગુજરાતના રેડિયો મેન

(માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગુજરાત માહિતી વિભાગ) (નીરવ જોશી, ગાંધીનગર- M-7838880134) ‘વિશ્વ રેડિયો દિવસ’- એક ગુજરાતી પત્રકારના રેડિયો અંગેના સંસ્મરણો! આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી […]

માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

Nirav Joshi, Gandhinagar (M-7838880134) સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા […]

PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

નીરવ જોશી , Delhi ( M-7838880134) ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત […]

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો સપાટો, ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) શનિવારના રાતને અને રવિવારના સવારના ભર શિયાળામાં કમોસમી વરસાદે  તે કુદરતની લીલા એ ખેડૂતને ચિંતામાં મૂકી દીધું હતું.. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા તેમજ […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच