દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મારું ગુજરાત

Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134) જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું […]Read More

કારકિર્દી ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ટેકનોલોજી નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય શિક્ષણ

રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

નીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજ્ય

વિશ્વ રેડિયો દિવસ પર મળો એક અભૂતપૂર્વ ગુજરાતના રેડિયો મેન

(માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગુજરાત માહિતી વિભાગ) (નીરવ જોશી, ગાંધીનગર- M-7838880134) ‘વિશ્વ રેડિયો દિવસ’- એક ગુજરાતી પત્રકારના રેડિયો અંગેના સંસ્મરણો! આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેડિયોની મારી સંસ્મરણો મારા બાલ્યકાળ એટલે કે તરુણાવસ્થાથી ચાલુ થયા છે… મને હજુ યાદ છે કે બીબીસી હિન્દી સર્વિસ આજથી ઘણા વર્ષો […]Read More

દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

Nirav Joshi, Gandhinagar (M-7838880134) સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

નીરવ જોશી , Delhi ( M-7838880134) ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો સપાટો, ખેડૂતની મહેનત પર પાણી ફરી

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) શનિવારના રાતને અને રવિવારના સવારના ભર શિયાળામાં કમોસમી વરસાદે  તે કુદરતની લીલા એ ખેડૂતને ચિંતામાં મૂકી દીધું હતું.. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા તેમજ અમદાવાદના અમુક ગામડાઓમાં અને શહેરમાં કમોસમી માવઠું સર્જાયું હતું પરિણામે ખેડૂતોના પાક પર વરસાદના જોર ના કારણે પાક આડુ પડી ગયો હતો. નોંધનીય છે કે […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે

નીરવ જોશી ગાંધીનગર (M-7838880134) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં પેપર ફૂટીયું હોવાની આશંકાને પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કે 9 લાખ વિદ્યાર્થી યુવા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હતા… એટલું જ નહીં પરંતુ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પરીક્ષા માટેની તૈયારીઓ પણ ખૂબ મોટાપાએ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર

કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) તાજેતરમાં રાજ્યમાં ઠંડીનો વાતાવરણમાં ધ્રુજારો વધી  ગયો છે ત્યારે સાધારણ માણસોથી માડીને ખેડૂતોને પણ ઠંડીમાં સહન કરવાનું આવ્યું છે …આ અંગે કોંગ્રેસે ઠંડીનો ભોગ બનેલા નાગરિકો અને ખેડૂતો અંગે ચિંતન લાગણી પ્રગટ કરી હતી. • કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક […]Read More

મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રાજ્ય અગ્રેસર: ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકારનો પુરુષાર્થ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે ઉજવણી કરાઈ જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી: મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच