ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

જાણો સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી પાસે આવેલા કુંભારીયા જૈન તીર્થનો મહિમા

હેમંત ઉપાધ્યાય, અમદાવાદ / નીરવ જોશી, હિંમતનગર કુંભારિયા જૈન મંદિર કોઈપણ અંબાજી જતા યાત્રાળુઓને ધ્યાન પર આવ્યું હશે. ખાસ કરીને અંબાજી પ્રવેશો એના પહેલા રોડની જમણી કે ડાબી બાજુ બે ખાસ મંદિરો તમે જોયા હશે. એક મંદિર છે જે દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં 52 શક્તિપીઠ નું પ્રતિનિધિ કરે છે. એ પણ અંબાજીના પહેલા પ્રવેશ દ્વાર પહેલા […]Read More

જીવનશૈલી નગરોની ખબર

ભારતના વન્યજીવનમાં વાઘની સંખ્યા 3000 થી ઉપર પહોંચી ગઈ- પીએમ

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વાઘની સંખ્યા 3,000 થી ઉપર પહોંચી ગઈ છે તેવું Project Tigar અંગે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કર્યું હતું. દેશના વડાપ્રધાને આજે સવારે વહેલી પ્રભાતે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલા બાંડીપુર અને મધુમલાઈના અભ્યારણમાં જઈને વન્યજીવનનો ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ આપ્યો હતો. જોકે સોશિયલ મીડિયામાં એવી વાતો હતી થઈ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન

જાણો, હનુમાનજીના જીવનની રોચક વાતો

  નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) ચૈત્ર પુર્ણિમાએ હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજરોજ એટલે કે પૂર્ણિમાએ સમગ્ર ભારત અને વિશ્વમાં હનુમાન જયંતી મનાવવામાં આવી ત્યારે હનુમાનજીનું જીવન કેવું હતું …તેના વિશેનો એક નાનકડો લેખ અમે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યા છે Source: WhatsApp श्रीहनुमान जन्मोत्सव 6 अप्रैल विशेष 〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️ पवन पुत्र हनुमान के जन्म […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે-

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત  તરીકે જાણીતા છે.  એટલું જ નહીં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

સાબરકાંઠા મતદાર યાદી સુધારણા ૫ થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે, ગવર્નર હિંમતનગરની મુલાકાતે આજે આવશે

Avspost.com,  Himatnagar(M-7838880134)  સાબરકાંઠા જીલ્લામાં મતદાર યાદી  સુધારણા કાર્યકમ તા. ૫ થી ૨૦ એપ્રિલ  સુધી યોજાશે ગુજરાતના ગવર્નર હિંમતનગરની મુલાકાતે, સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને સંબોધન કરશે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાબર ડેરી ખાતે ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ  પરીસંવાદ”  કરશે           ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૫ એપ્રિલ  ૨૦૨૩ થી તા. ૨૦ એપ્રિલ  ૨૦૨૩ નિયત […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540) ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધું એક મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે કૃષિ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

Avspost.com,  Himatnagar હિંમતનગર ખાતે યુ.જી.વી.સી.એલ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ૩૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું     સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા “કંપની દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલા ની રાહબરી હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “બ્લડ-ડોનેશન” કેમ્પનું આયોજન રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત રાજ્ય

મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos) (M-7838880134/9106814540) છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच