By Nirav Joshi

Showing 10 of 443 Results

શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) દેશના ભવ્યથી ભવ્ય દ્રષ્ટિ ધરાવનારા અને ઋષિ મહર્ષિ સ્વરૂપ શ્રી અરવિંદ નો 15 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. શ્રી માતાજી જેમણે પોતાનો સમગ્ર જીવન સોંપી દીધું […]

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ     સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી […]

ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ […]

આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી […]

વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસ થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ… પારંપારીક આદિવાસી વાનગીઓ-ગુજરાતી થાલી- નાસ્તા ઓર્ડર પ્રમાણે પીરસાય છે મીલેટ વાનગીઓની […]

ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) નારી વંદના ઉત્સવ વિજયનગરના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથ દ્વારા મહુડાના લાડુ બનાવી રોજગારી ઊભી કરાઈ    મહુડાના લાડુ શારીરિક સ્વાસ્થ્ય માટે તેમજ સાંધાના દુખાવામાં ખૂબ જ […]

હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

નિરવ જોષી, અમદાવાદ (7838880134) ધી આર્ટ ઓફ લિવિંગે, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ કરી √ ૨ લાખ ભારતીયોએ આ ઝુંબેશમાં ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી બેંગલોર,૨6 જુલાઈ […]

CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(ICMAI)ના પ્રમુખ બન્યા

નિરવ જોષી, અમદાવાદ(7838880134)  અમદાવાદ શહેરના CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ગુજરાતમાંથી પ્રથમ પ્રમુખ છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) […]

UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134) ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, […]

ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134) ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના […]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच