જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-7838880134) આજકાલ ખેતી અંગે અનેક પ્રકારના તર્ક ચાલી રહ્યા છે. રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો પાક મેળવી રહ્યા છે પરંતુ આના કેવા ખરાબ પરિણામો આવશે તે અંગે હવે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે. ખાસ કરીને ઓર્ગેનિક અને કુદરતી ખેતી કરવાના ફાયદા છે – તેવું લોકો વાંચે છે… ખેડૂતો […]Read More

દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી. કૃષિ મંત્રીશ્રી • *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ* • *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી* • *ગુજરાતના ખેડૂતો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મારું ગુજરાત

કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

નિરવ જોશી,  Ahmedabad (M-7838880134) તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે […]Read More

દિવસ વિશેષ મારું ગુજરાત શિક્ષણ

ઉષ્મા અને વીજળીનું અતિમંદ વાહક છે.- અબરખ-અભ્રક!

હેમંત ઉપાધ્યાય , અમદાવાદ ઉષ્મા અને વીજળીનું અતિમંદ વાહક છે.- અબરખ-અભ્રક! પુસ્તકનાં પાનાંની માફક ઉપરાઉપરી એકસરખાં પડ રચાયેલાં હોય છે. આ પ્રકારની ગોઠવણીવાળાં અબરખ ‘માઇકા બુક્સ’ તરીકે ઓળખાય છે. અભ્રકની (Micas ) રચનામાં મેગ્નેશિયમ સિલિકેટ, એલ્યુમિનિયમ સિલિકેટ, આયર્ન સિલિકેટ અને પોટેશિયમ સિલિકેટ હાજર છે અને આ બધા મળીને અભ્રક બનાવે છે. પાવર સેક્ટરમાં મીકાનું ખૂબ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી મહાનગરના સમાચાર મારું ગુજરાત

અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે?

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે ઘણા બધા લોકો મોબાઇલ પર ઘણા બધા whatsapp ગ્રુપમાં નવા નવા વિચારો વાંચતા હોય છે મારા ધ્યાનમાં કુલ ત્રણ પોસ્ટ એવી હતી જેને હું આજે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. કોઈને કોઈ પ્રતિભાવ આપવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. આ ત્રણેય પોસ્ટ આજના સમયને લઈને […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મારું ગુજરાત

આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540) શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540) છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે એટલી ફાયદામાં હોતી નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ફાયદો વધારે થાય તો ખેડૂતો આ પ્રાકૃતિક – ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત થાય! આવા જ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન

આજે એકાદશી, જાણો વરુથીની એકાદશીનો કેવો મહિમા છે

સરજુસ્વામી ,લોયાધામ ( સ્વામિનારાયણ સંપ્રદાય)/ નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) આજે એકાદશી છે અને આજની એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે. આજના એકાદશી નો બીજો અનેરો અને ભાવભીનો ભક્તિનો મહિમા એક છે કે ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રગટ કરનારા વલ્લભાચાર્યજીનો પણ પ્રાગટ્ય દિવસ આજે છે! — આમ આજની એકાદશીને -જયંતિને વલભાચાર્ય જયંતિ પણ કહેવાય છે. આજના દિવસે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મહાનગરના સમાચાર મારું ગુજરાત

સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય

Desk, www.avspost.com સૌરાષ્ટ્ર તમિલ સંગમ : સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય – નિલેશ પંડ્યા ¤ સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ ¤ બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા ¤ ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?

WhatsApp University , Gujarat *વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?* ભારતમાં 70 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા માટે પાત્ર નથી, તેમને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું નથી. તેમને આર્થિક કામ માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી. તેથી તેઓ અન્ય પર નિર્ભર છે. યુવાનીમાં તેણે તમામ કર ચૂકવી દીધા હતા. […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच