અન્ય

આંતરરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને જન્મદિને સો સો સલામ

સંકલન: મનીષી જાની, અમદાવાદ ( લેખક નવનિર્માણ ગુજરાત સમયના ક્રાંતિવીર અને સામાજિક કાર્યકર્તા છે) ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનો અને ક્રાંતિકારી પક્ષો નાં સમ્મેલનોમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ‘ઈન્ટરનેશનલ’ગીત ખૂબ ગવાતું અને લોકપ્રિય બન્યું હતું.. યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓ માં તેનો અનુવાદ થયો..અને વીસમી સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર –

નિરવ જોષી, ગાંધીનગર  • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર. • કરોડો રૂપિયા ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા […]Read More

મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ શહેર

આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ ધર્મ-દર્શન નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર…. શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ…… અલૌકિક શક્તિ પ્રાપ્તિ માટે ખાસ પ્રયોગ આ દિવસે જે સાધકોએ આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો અલૌકિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આ દિવસે શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર જે નાગ હોય છે તેના ઉપર દૂધ પ્રથમ પડે અને ત્યારબાદ તે શિવલિંગ ઉપર પડે તે રીતે […]Read More

Uncategorized રાજ્ય

કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) Source – Internet સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે […]Read More

કારકિર્દી મહત્વના સમાચાર મારું ગુજરાત

ઉર્જા વિભાગ કૌભાંડ: અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

Avspost.com, ગાંધીનગર (M-7838880134) ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને […]Read More

ધર્મ-દર્શન

શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) દેશના ભવ્યથી ભવ્ય દ્રષ્ટિ ધરાવનારા અને ઋષિ મહર્ષિ સ્વરૂપ શ્રી અરવિંદ નો 15 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. શ્રી માતાજી જેમણે પોતાનો સમગ્ર જીવન સોંપી દીધું અને એ સમયે પોંડિચેરીમાં સમર્પિત દિવ્યતાથી સમગ્ર શ્રી અરવિંદ આશ્રમ નો, લોકો માટેના આશ્રમનો વિકાસ કર્યો… તેમણે મહર્ષિ અરવિંદ ના જન્મદિવસનું અધ્યાત્મિક જગતમાં અને સમગ્ર […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ     સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134) ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર        સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત

આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134) આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.  આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच