ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ ધર્મ-દર્શન મારું ગુજરાત

જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો

સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134) *નવરાત્રી શરૂ થઈ ગઈ શક્તિ પૂજાન ના દિવશો છે , આપણે આરતી ગાતા હોઈશુ , તો આપણે આજે એનો ઇતિહાસ અને ભાવાર્થ સમજીએ* આરતીનું અથથી ઈતિ:’જય આદ્યાશક્તિ… માઁ જય આદ્યાશક્તિ…’ આરતી શિવાનંદ પંડ્યાએ 421 વર્ષ પહેલાં નર્મદાતટે લખી, માતાજી પ્રગટ થયાંનું વર્ણન ચોથી પંક્તિમાં છે નવરાત્રિમાં માતાજીની આ આરતી ગવાતી […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ મારું ગુજરાત

પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને – રાજ ગોસ્વામી

રાજ ગોસ્વામી (લેખક, ચિંતનકાર) સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) આજકાલ ઘણા બધા લોકો અને ખાસ કરીને ટીનેજર્સ પેઢીને સોશિયલ મીડિયા અને સ્ટેટસ એટલે કે whatsapp સ્ટેટસ સમાજને પોતાના વિશે માહિતી આપવાનું એક અગત્યનું સાધન લાગે છે !પરંતુ એના ઉપયોગમાં શું શું ધ્યાન રાખવું -એ પ્રખ્યાત ચિંતનકાર રાજ ગોસ્વામી સમાજને જણાવે છે. મોર્નિંગ મ્યુસિંગ્સ: ઈન્સ્ટાગ્રામ મિત્ર […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

અઝહર પટેલ, ધોળકા ( સ્વતંત્ર લેખક) સંકલન : નીરવ જોશી , અમદાવાદ(M-7838880134) (Wah… खूब सरस वस्तु याद देवडावी… ભૂતકાળમાં જે પણ વસ્તુ રહેલી છે એને વર્તમાન સાથે સાંકળી અને આજના વર્તમાન યુગના ખાસ કરીને ટીનેજર્સ કે યુવાનોને જૂની વસ્તુઓનું પણ મહત્વ સમજાવી એનો પ્રસંગિક ઉપયોગીતા પણ જણાવીએ તો એમને પણ આ વસ્તુ દાયકાઓ સુધી યાદ […]Read More

જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

સપ્તર્ષિ એટલે ભારતના મહાન સાત ઋષિઓના ધ્યાનથી આર્યવર્તની થઈ છે

સંપાદન, નિરવ જોશી હિંમતનગર (M-7838880134) कौन है सात महान ‍सप्तर्षि.🙏 ऋग्वेद में लगभग एक हजार सूक्त हैं, याने लगभग दस हजार मन्त्र हैं। चारों वेदों में करीब बीस हजार से ज्यादा मंत्र हैं और इन मन्त्रों के रचयिता कवियों को हम ऋषि कहते हैं। बाकी तीन वेदों के मन्त्रों की तरह ऋग्वेद के मन्त्रों की […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે 40 જેટલા સ્ટોલ આયોજિત કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવનાર છે. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134) કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

નીરવ જોશી બાયડ (M-7838880134) અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે. આજે 154th ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અંદાજે 100 જેટલા ડેપો સાથે સંકળાયેલા ડ્રાઇવર અને કંડકટર સભ્યોએ સવારે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી ધર્મ-દર્શન મારું ગુજરાત

ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134) ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ જીવનશૈલી દિવસ વિશેષ મહત્વના સમાચાર મારું ગુજરાત શિક્ષણ

કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ.. ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે સક્રિય ખેડૂતોના સંગઠનના સહિયારા પ્રયત્નથી ગત વર્ષ ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવામાં આવી હતી. પ્રસ્તુત કેશર ફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપની એક વર્ષ પૂર્ણ થતાં […]Read More

ગ્રામિણ સંસ્કૃતિ દિવસ વિશેષ નગરોની ખબર મહત્વના સમાચાર મારું ગુજરાત રાજકારણ

વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134) કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ. સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં […]Read More

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच